ગીરસોમનાથ- સોમનાથ મંદિરમાં 77માં સંકલ્પ દિવસની ભક્તિભાવપૂર્વક કરાઈ ઉજવણી, જુઓ તસ્વીરો

ગીરસોમનાથ: આજના દિવસે જ એટલે કે 13 નવેમ્બર 1947ના દિવસે જ સમુદ્ર જળ હાથમાં સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારનો શુભ સંકલ્પ કર્યો હતો. ત્યારે આજે (13.11.23) સોમનાથમાં 77માં સંકલ્પ દિનની ભક્તિમય ઉજવણી કરવામા આવી.

| Edited By: | Updated on: Nov 14, 2023 | 10:58 PM
4 / 6
સોમનાથ મહાદેવની મહાપૂજા માટે પવિત્ર દ્રવ્ય મહાદેવને અર્પણ કરવામાં આવ્યું હતું જેનાથી પૂજારી ગણ દ્વારા સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી હતી

સોમનાથ મહાદેવની મહાપૂજા માટે પવિત્ર દ્રવ્ય મહાદેવને અર્પણ કરવામાં આવ્યું હતું જેનાથી પૂજારી ગણ દ્વારા સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી હતી

5 / 6
 ટ્રસ્ટ પરિવાર તરફથી સચિવ  યોગેન્દ્ર  દેસાઈ દ્વારા મહાસેવાની સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી હતી જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ ની આત્મશાંતિ અને ભારતના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

ટ્રસ્ટ પરિવાર તરફથી સચિવ યોગેન્દ્ર દેસાઈ દ્વારા મહાસેવાની સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી હતી જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ ની આત્મશાંતિ અને ભારતના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

6 / 6
 સંકલ્પ દિન નિમીત્તે સાંજે મહાદેવને અન્નકૂટ મનોરથ ધરવામાં આવ્યો હતો. તેમજ વિશેષ સાયં શૃંગાર તથા દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.Input Credit- Yogesh Joshi- Gir Somnath

સંકલ્પ દિન નિમીત્તે સાંજે મહાદેવને અન્નકૂટ મનોરથ ધરવામાં આવ્યો હતો. તેમજ વિશેષ સાયં શૃંગાર તથા દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.Input Credit- Yogesh Joshi- Gir Somnath

Published On - 11:47 pm, Mon, 13 November 23