Gir Somnath : સોમનાથ મંદિરે માસિક શિવરાત્રીની ઉજવણી, જ્યોતપૂજન અને મહા-આરતી સહિતના કરાયા આયોજન: Photos

Gir Somnath: ગીરસોમનાથમાં ભાદ્ર માસની માસિક શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં પ્રવાસનમંત્રી મુળુ બેરા, સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ, સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ સુકાંત કુમાર સેનાપતિ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

| Edited By: | Updated on: Oct 13, 2023 | 8:35 PM
4 / 5
સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગન્દ્ર દેસાઈ, મંત્રી મુળુ બેરા અને કુલપતિ સુકાંત કુમાર સેનાપતિ, ટ્રસ્ટના જનરલ મેનેજર, વિજયસિંહ ચાવડા સહિતના મહાનુભાવોએ માસિક  શિવરાત્રીની પ્રણાલિકા અનુસાર વિશેષ જ્યોતપૂજન કર્યુ હતુ.

સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગન્દ્ર દેસાઈ, મંત્રી મુળુ બેરા અને કુલપતિ સુકાંત કુમાર સેનાપતિ, ટ્રસ્ટના જનરલ મેનેજર, વિજયસિંહ ચાવડા સહિતના મહાનુભાવોએ માસિક શિવરાત્રીની પ્રણાલિકા અનુસાર વિશેષ જ્યોતપૂજન કર્યુ હતુ.

5 / 5
રાત્રે 12 વાગ્યે સોમનાથ મહાદેવની મહા આરતી કરાઈ હતી. હજારો શ્રદ્ધાળુઓએ આ આરતીનો લાભ લીધો હતો. આરતીને પગલે મંદિર રાત્રે એક વાગ્યા સુધી ભાવિકો માટે ખુલ્લુ રાખવામાં આવ્યુ હતુ.  Input Credit- Yogesh Joshi- Gir Somnath

રાત્રે 12 વાગ્યે સોમનાથ મહાદેવની મહા આરતી કરાઈ હતી. હજારો શ્રદ્ધાળુઓએ આ આરતીનો લાભ લીધો હતો. આરતીને પગલે મંદિર રાત્રે એક વાગ્યા સુધી ભાવિકો માટે ખુલ્લુ રાખવામાં આવ્યુ હતુ. Input Credit- Yogesh Joshi- Gir Somnath