Ganesh Visarjan: મુંબઈના આ સ્થળોએ થાય છે ગણપતિ બાપ્પાનું ભવ્ય વિસર્જન, જુઓ Photos

ગણેશ ચતુર્થી બાદ 28 મી સપ્ટેમ્બરે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવશે. ગણેશજીનું વિસર્જન અનંત ચતુર્દશી એટલે કે ભાદરવા સુદ ચૌદશના દિવસે કરવામાં આવે છે. ગણેશોત્સવમાં પૂજા જેટલું જ મહત્વ બાપ્પાના વિસર્જનનું પણ હોય છે. જાણો મુંબઈમાં ગણપતિજીને ક્યા સ્થળોએ ભવ્ય રીતે વિદાય આપવામાં આવે છે.

| Edited By: | Updated on: Sep 27, 2023 | 7:20 PM
4 / 5
વર્સોવા બીચ: વર્સોવા મુંબઈના સૌથી સ્વચ્છ બીચમાંથી એક છે. અહીં હજારો લોકો બાપ્પાને વિદાય આપવા આવે છે. તેમજ આગાલા વર્ષે જલ્દી પધારે તેવી કામના કરે છે.

વર્સોવા બીચ: વર્સોવા મુંબઈના સૌથી સ્વચ્છ બીચમાંથી એક છે. અહીં હજારો લોકો બાપ્પાને વિદાય આપવા આવે છે. તેમજ આગાલા વર્ષે જલ્દી પધારે તેવી કામના કરે છે.

5 / 5
પવઈ લેક: ગણેશ વિસર્જન માટે પવઈ પણ લોકપ્રિય સ્થળ છે. અહીં ભગવાનને નૃત્ય-ગાન અને ગણપતિ બાપ્પા મોર્યાના ગૂંજ સાથે વિસર્જિત કરવામાં આવે છે.

પવઈ લેક: ગણેશ વિસર્જન માટે પવઈ પણ લોકપ્રિય સ્થળ છે. અહીં ભગવાનને નૃત્ય-ગાન અને ગણપતિ બાપ્પા મોર્યાના ગૂંજ સાથે વિસર્જિત કરવામાં આવે છે.