Miraculous mantra : ઘરેથી નીકળતા પહેલા બોલો આ મંત્ર, કામમાં મળશે અચૂક સફળતા, મુશ્કેલીઓ રહેશે દૂર

હિન્દુ પરંપરામાં મંત્ર જાપને ખૂબ મહત્વ આપવામાં આવે છે. મંત્ર બોલવાથી મન શાંત રહે છે, આત્મવિશ્વાસ વધે છે અને નકારાત્મક વિચારોથી દૂર રહેવામાં મદદ મળે છે. ખાસ કરીને ઘરની બહાર નીકળતા પહેલા કોઈ શુભ મંત્રનું સ્મરણ કરવું શુભ માનવામાં આવે છે, ચાલો આ મંત્ર વિશે જાણીએ.

| Updated on: Feb 19, 2026 | 10:49 AM
1 / 8
ઘરેથી બહાર જતાં પહેલાં “ઓમ શ્રી ગણેશાય નમઃ” મંત્ર બોલવો શુભ માનવામાં આવે છે. આ મંત્રનું સ્મરણ કરવાથી કાર્યમાં સુખદ શરૂઆત અને સારા પરિણામની આશા રાખવામાં આવે છે. ( Credits: Getty Images )

ઘરેથી બહાર જતાં પહેલાં “ઓમ શ્રી ગણેશાય નમઃ” મંત્ર બોલવો શુભ માનવામાં આવે છે. આ મંત્રનું સ્મરણ કરવાથી કાર્યમાં સુખદ શરૂઆત અને સારા પરિણામની આશા રાખવામાં આવે છે. ( Credits: Getty Images )

2 / 8
ઘરેથી બહાર નીકળતા પહેલાં ભગવાન ગણેશનું સ્મરણ અથવા પૂજન કરવું શુભ માનવામાં આવે છે. ત્યારબાદ “ૐ શ્રી ગણેશાય નમઃ” મંત્ર બોલીને દિવસની શરૂઆત કરવી સારું માનવામાં આવે છે. ( Credits: Getty Images )

ઘરેથી બહાર નીકળતા પહેલાં ભગવાન ગણેશનું સ્મરણ અથવા પૂજન કરવું શુભ માનવામાં આવે છે. ત્યારબાદ “ૐ શ્રી ગણેશાય નમઃ” મંત્ર બોલીને દિવસની શરૂઆત કરવી સારું માનવામાં આવે છે. ( Credits: Getty Images )

3 / 8
ઘરેથી બહાર નીકળતાં પહેલાં “ઓમ શ્રી ગણેશાય નમઃ” મંત્ર ઓછામાં ઓછો 11 વખત બોલવો શુભ માનવામાં આવે છે. મંત્ર જાપ કરતી વખતે ભગવાન ગણેશને મનમાં યાદ કરવાથી સકારાત્મકતા અને આત્મવિશ્વાસ વધે છે. ( Credits: Getty Images )

ઘરેથી બહાર નીકળતાં પહેલાં “ઓમ શ્રી ગણેશાય નમઃ” મંત્ર ઓછામાં ઓછો 11 વખત બોલવો શુભ માનવામાં આવે છે. મંત્ર જાપ કરતી વખતે ભગવાન ગણેશને મનમાં યાદ કરવાથી સકારાત્મકતા અને આત્મવિશ્વાસ વધે છે. ( Credits: Getty Images )

4 / 8
ઘરેથી બહાર જતાં પહેલાં વિઘ્નહર્તાના એક મંત્રનું સ્મરણ કરવાથી મુશ્કેલીઓ ઓછી થાય છે એવી માન્યતા છે. આ સાથે જીવનમાં સુખ અને સારા પરિણામો મેળવવામાં પણ મદદ મળે છે. ( Credits: Getty Images )

ઘરેથી બહાર જતાં પહેલાં વિઘ્નહર્તાના એક મંત્રનું સ્મરણ કરવાથી મુશ્કેલીઓ ઓછી થાય છે એવી માન્યતા છે. આ સાથે જીવનમાં સુખ અને સારા પરિણામો મેળવવામાં પણ મદદ મળે છે. ( Credits: Getty Images )

5 / 8
માન્યતા મુજબ, ઘરેથી બહાર નીકળતાં આ મંત્ર બોલવાથી મહત્વના કામમાં સફળતા મળવાની શક્યતા વધે છે અને કામ સરળ બને છે. ( Credits: Getty Images )

માન્યતા મુજબ, ઘરેથી બહાર નીકળતાં આ મંત્ર બોલવાથી મહત્વના કામમાં સફળતા મળવાની શક્યતા વધે છે અને કામ સરળ બને છે. ( Credits: Getty Images )

6 / 8
જો તમે ઘરેથી બહાર જતાં પહેલાં આ મંત્રને શ્રદ્ધાથી બોલો છો, તો મનમાંથી નકારાત્મક વિચાર દૂર થાય છે અને સકારાત્મક ભાવનાઓ વધે છે. ( Credits: Getty Images )

જો તમે ઘરેથી બહાર જતાં પહેલાં આ મંત્રને શ્રદ્ધાથી બોલો છો, તો મનમાંથી નકારાત્મક વિચાર દૂર થાય છે અને સકારાત્મક ભાવનાઓ વધે છે. ( Credits: Getty Images )

7 / 8
જ્યોતિષ માન્યતા મુજબ “ॐ એં શ્રીં ભાગ્યોદયં કુરુ કુરુ શ્રીં એં ફટ” મંત્રને શુભ અને ભાગ્ય વધારતો મંત્ર માનવામાં આવે છે. તેનું સ્મરણ કરવાથી મનમાં શાંતિ અને સકારાત્મકતા આવે છે. ખાસ કામ માટે બહાર જતાં અથવા રોજ 11, 21 કે 51 વખત જાપ કરવો શુભ માનવામાં આવે છે. ( Credits: Getty Images )

જ્યોતિષ માન્યતા મુજબ “ॐ એં શ્રીં ભાગ્યોદયં કુરુ કુરુ શ્રીં એં ફટ” મંત્રને શુભ અને ભાગ્ય વધારતો મંત્ર માનવામાં આવે છે. તેનું સ્મરણ કરવાથી મનમાં શાંતિ અને સકારાત્મકતા આવે છે. ખાસ કામ માટે બહાર જતાં અથવા રોજ 11, 21 કે 51 વખત જાપ કરવો શુભ માનવામાં આવે છે. ( Credits: Getty Images )

8 / 8
ભગવાન ગણેશનો આ મંત્ર બોલવાથી જીવનમાં પ્રગતિ અને સુખ મેળવવામાં મદદ મળે છે એવી માન્યતા છે. સાથે સાથે કામમાં આવતી અડચણો પણ ધીમે ધીમે દૂર થાય છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )

ભગવાન ગણેશનો આ મંત્ર બોલવાથી જીવનમાં પ્રગતિ અને સુખ મેળવવામાં મદદ મળે છે એવી માન્યતા છે. સાથે સાથે કામમાં આવતી અડચણો પણ ધીમે ધીમે દૂર થાય છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )