ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન, 54 વર્ષના મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં નિધન થયું

|

Sep 04, 2022 | 5:43 PM

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું (Cyrus Mistry) રોડ અકસ્માતમાં નિધન થયું હતું. મુંબઈ નજીક પાલઘરમાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર દુર્ઘટના બની.

1 / 7
ટાટા ગ્રુપના છઠ્ઠા ગ્રુપ ચેરમેન હતા સાયરસ મિસ્ત્રી

ટાટા ગ્રુપના છઠ્ઠા ગ્રુપ ચેરમેન હતા સાયરસ મિસ્ત્રી

2 / 7
સાયરસ પાલોનજી મિસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1968નાં રોજ થયો હતો

સાયરસ પાલોનજી મિસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1968નાં રોજ થયો હતો

3 / 7
આ અકસ્માતમાં મિસ્ત્રી સહિત બે લોકોના મોત નિપજ્યા

આ અકસ્માતમાં મિસ્ત્રી સહિત બે લોકોના મોત નિપજ્યા

4 / 7
મિસ્ત્રીની મર્સિડિઝ કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી

મિસ્ત્રીની મર્સિડિઝ કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી

5 / 7
મુંબઈ નજીક પાલઘરમાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર બની દુર્ઘટના

મુંબઈ નજીક પાલઘરમાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર બની દુર્ઘટના

6 / 7
ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન

7 / 7
ડિસેમ્બર 2012માં, રતન ટાટાએ ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતુ

ડિસેમ્બર 2012માં, રતન ટાટાએ ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતુ

Next Photo Gallery