TV9 GUJARATI | Edited By: Bhavesh Bhatti
Sep 04, 2022 | 5:43 PM
ટાટા ગ્રુપના છઠ્ઠા ગ્રુપ ચેરમેન હતા સાયરસ મિસ્ત્રી
સાયરસ પાલોનજી મિસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1968નાં રોજ થયો હતો
આ અકસ્માતમાં મિસ્ત્રી સહિત બે લોકોના મોત નિપજ્યા
મિસ્ત્રીની મર્સિડિઝ કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી
મુંબઈ નજીક પાલઘરમાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર બની દુર્ઘટના
ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન
ડિસેમ્બર 2012માં, રતન ટાટાએ ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતુ