પૂર્વ સીએમ વિજય રૂપાણીએ ધનતેરસના પાવન અવસરે સોમનાથ મહાદેવના કર્યા દર્શન, સૂવર્ણ કળશ પૂજા અને ધ્વજા પૂજાનો લીધો લાભ- જુઓ તસ્વીરો

ગીરસોમનાથ: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધનતેરસના તહેવાર નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શન કર્યા. પરિવાર સાથે રૂપાણીએ સોમનાથ મહાદેવને જળાભિષેક કરી સુવર્ણ કળશ પૂજા અને ધ્વજા પૂજાનો લાભ લીધો હતો.

| Edited By: | Updated on: Nov 10, 2023 | 9:03 PM
4 / 5
સોમનાથ ટ્રસ્ટના રામ મંદિર ખાતે શ્રી રામ નામ મંત્ર લેખનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમનુ નાનુ સરખુ પણ યોગદાન આપ્યુ.

સોમનાથ ટ્રસ્ટના રામ મંદિર ખાતે શ્રી રામ નામ મંત્ર લેખનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમનુ નાનુ સરખુ પણ યોગદાન આપ્યુ.

5 / 5
વિજય રૂપાણીએ દેશની એક્તા માટે સોમનાથ ટ્રસ્ટના રામનામ લેખન યજ્ઞ માટે ટ્રસ્ટને અભિનંદન પણ પાઠવ્યા. Input Credit- Yogesh Joshi- Gir Somnath

વિજય રૂપાણીએ દેશની એક્તા માટે સોમનાથ ટ્રસ્ટના રામનામ લેખન યજ્ઞ માટે ટ્રસ્ટને અભિનંદન પણ પાઠવ્યા. Input Credit- Yogesh Joshi- Gir Somnath

Published On - 9:02 pm, Fri, 10 November 23