પૂર્વ સીએમ વિજય રૂપાણીએ ધનતેરસના પાવન અવસરે સોમનાથ મહાદેવના કર્યા દર્શન, સૂવર્ણ કળશ પૂજા અને ધ્વજા પૂજાનો લીધો લાભ- જુઓ તસ્વીરો
ગીરસોમનાથ: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધનતેરસના તહેવાર નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શન કર્યા. પરિવાર સાથે રૂપાણીએ સોમનાથ મહાદેવને જળાભિષેક કરી સુવર્ણ કળશ પૂજા અને ધ્વજા પૂજાનો લાભ લીધો હતો.
4 / 5

સોમનાથ ટ્રસ્ટના રામ મંદિર ખાતે શ્રી રામ નામ મંત્ર લેખનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમનુ નાનુ સરખુ પણ યોગદાન આપ્યુ.
5 / 5

વિજય રૂપાણીએ દેશની એક્તા માટે સોમનાથ ટ્રસ્ટના રામનામ લેખન યજ્ઞ માટે ટ્રસ્ટને અભિનંદન પણ પાઠવ્યા. Input Credit- Yogesh Joshi- Gir Somnath
Published On - 9:02 pm, Fri, 10 November 23