દાંતમાં થતો સડો અને કેવિટીથી છુટકારો મેળવવા આપનાવો આ ઘરગથ્થુ ઉપચાર, અસહ્ય દુખાવાથી મળશે રાહત

|

Apr 07, 2024 | 4:23 PM

સડો મોટે ભાગે પાછળના દાંતમાં થાય છે જે દાંતને અંદરથી પોલા બનાવે છે. દાંતની સપાટી પર કાળા તલના કદનો હોલ દેખાય છે. આ પોલાણને કારણે, દાંત પોલા થઈ જાય છે અને તેમના તૂટવાની અને પડી જવાની સંભાવના છે. સાથે જ દાંતમાં દુખાવો, મોઢામાંથી લોહી નીકળવું અને દાંત પીળા પડવા જેવા લક્ષણો પણ દેખાવા લાગે છે.

1 / 8
જે લોકો કાર્બોહાઇડ્રેટ યુક્ત ખોરાક ખાધા પછી દાંત સાફ કરતા નથી, જેમાં ખાંડ અને સ્ટાર્ચ જેવા કે કેક, કેન્ડી, દૂધ, બ્રેડ, સોડા વગેરેનો સમાવેશ થાય છે, તેમને દાંતમાં સડો જેવી સમસ્યા થાય છે. આ સડોને કારણે દાંતની સમસ્યાઓ પર પણ નકારાત્મક અસર પડે છે. તમે દાંતના સડો થયા પછી દાંત વારંવાર દુખવા લાગે છે. સફેદ દૂધ જેવા દાત કાળા પડી જાય છે અને તેમાં સડો થાય છે. ત્યારે તમને  ક્યારેક ગરમ અને ઠંડુ ખાવામાં પણ ઘણી તકલીફ થાય છે.

જે લોકો કાર્બોહાઇડ્રેટ યુક્ત ખોરાક ખાધા પછી દાંત સાફ કરતા નથી, જેમાં ખાંડ અને સ્ટાર્ચ જેવા કે કેક, કેન્ડી, દૂધ, બ્રેડ, સોડા વગેરેનો સમાવેશ થાય છે, તેમને દાંતમાં સડો જેવી સમસ્યા થાય છે. આ સડોને કારણે દાંતની સમસ્યાઓ પર પણ નકારાત્મક અસર પડે છે. તમે દાંતના સડો થયા પછી દાંત વારંવાર દુખવા લાગે છે. સફેદ દૂધ જેવા દાત કાળા પડી જાય છે અને તેમાં સડો થાય છે. ત્યારે તમને ક્યારેક ગરમ અને ઠંડુ ખાવામાં પણ ઘણી તકલીફ થાય છે.

2 / 8
આ સડો મોટે ભાગે પાછળના દાંતમાં થાય છે જે દાંતને અંદરથી પોલા બનાવે છે. દાંતની સપાટી પર કાળા તલના કદનો હોલ દેખાય છે. આ પોલાણને કારણે, દાંત પોલા થઈ જાય છે અને તેમના તૂટવાની અને પડી જવાની સંભાવના છે. સાથે જ દાંતમાં દુખાવો, મોઢામાંથી લોહી નીકળવું અને દાંત પીળા પડવા જેવા લક્ષણો પણ દેખાવા લાગે છે. આ પોલાણને દૂર કરવા અથવા તેનાથી છૂટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપચાર અપનાવી શકાય છે.

આ સડો મોટે ભાગે પાછળના દાંતમાં થાય છે જે દાંતને અંદરથી પોલા બનાવે છે. દાંતની સપાટી પર કાળા તલના કદનો હોલ દેખાય છે. આ પોલાણને કારણે, દાંત પોલા થઈ જાય છે અને તેમના તૂટવાની અને પડી જવાની સંભાવના છે. સાથે જ દાંતમાં દુખાવો, મોઢામાંથી લોહી નીકળવું અને દાંત પીળા પડવા જેવા લક્ષણો પણ દેખાવા લાગે છે. આ પોલાણને દૂર કરવા અથવા તેનાથી છૂટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપચાર અપનાવી શકાય છે.

3 / 8
લવિંગઃ લવિંગ એક એવી વસ્તુ છે જે દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે.લવિંગને એન્ટિસેપ્ટિક, એન્ટિ-ફંગલ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. દાંતનો દુખાવો હોય કે સડાની સમસ્યા હોય, બંને સ્થિતિમાં લવિંગનો ઉપયોગ કરી શકાય છે. દાંત પર લવિંગનું તેલ લગાવવાથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

લવિંગઃ લવિંગ એક એવી વસ્તુ છે જે દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે.લવિંગને એન્ટિસેપ્ટિક, એન્ટિ-ફંગલ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. દાંતનો દુખાવો હોય કે સડાની સમસ્યા હોય, બંને સ્થિતિમાં લવિંગનો ઉપયોગ કરી શકાય છે. દાંત પર લવિંગનું તેલ લગાવવાથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

4 / 8
લસણ : લસણનો ઉપયોગ મોના સ્વાસ્થ્યની જાળવણી માટે કરી શકાય છે. તમે લસણને તમારા આહારનો ભાગ બનાવી શકો છો. દરરોજ ખાલી પેટે તેનું સેવન કરવામાં આવે તો ફાયદો થાય છે. આ સિવાય લસણને પણ નાના-નાના ટુકડા કરીને દાંતમાં મુકી શકો છો તેનાથી દાંતમાં ક્યારેક થયો અસહ્ય દુખાવો બેસી જશે.

લસણ : લસણનો ઉપયોગ મોના સ્વાસ્થ્યની જાળવણી માટે કરી શકાય છે. તમે લસણને તમારા આહારનો ભાગ બનાવી શકો છો. દરરોજ ખાલી પેટે તેનું સેવન કરવામાં આવે તો ફાયદો થાય છે. આ સિવાય લસણને પણ નાના-નાના ટુકડા કરીને દાંતમાં મુકી શકો છો તેનાથી દાંતમાં ક્યારેક થયો અસહ્ય દુખાવો બેસી જશે.

5 / 8
લીમડો: પહેલાના સમયમાં લીમડાના દાતણનો ઉપયોગ દાંત સાફ કરવા માટે કરવામાં આવતો હતો.આપને જણાવી દઈએ કે એન્ટીબેક્ટેરિયલ ગુણોની સાથે લીમડામાં ફાઈબર પણ હોય છે જે દાંતમાં સડો થતા અટકાવે છે અને જો સડો થઈ જ ગયો છે તો તેનાથી દાંત સાફ કરતા દુખાવાથી રાહત મળે છે અને ધીમે ધીમે દાત સ્વસ્થ થાય છે.

લીમડો: પહેલાના સમયમાં લીમડાના દાતણનો ઉપયોગ દાંત સાફ કરવા માટે કરવામાં આવતો હતો.આપને જણાવી દઈએ કે એન્ટીબેક્ટેરિયલ ગુણોની સાથે લીમડામાં ફાઈબર પણ હોય છે જે દાંતમાં સડો થતા અટકાવે છે અને જો સડો થઈ જ ગયો છે તો તેનાથી દાંત સાફ કરતા દુખાવાથી રાહત મળે છે અને ધીમે ધીમે દાત સ્વસ્થ થાય છે.

6 / 8
મીઠા અને પાણી: દાંતનો સડો દૂર કરવા માટે મીઠું અને પાણીથી કોગડા કરવું જોઈએ.આયુર્વેદ નિષ્ણાતોના મતે સડો દૂર કરવામાં મીઠાના પાણીનો ગાર્ગલ ખૂબ જ મદદરૂપ માનવામાં આવે છે.રાત્રે સૂતા પહેલા મીઠાના પાણીથી ગાર્ગલ કરવાથી દાંતનો સડો ઓછો થઈ શકે છે.

મીઠા અને પાણી: દાંતનો સડો દૂર કરવા માટે મીઠું અને પાણીથી કોગડા કરવું જોઈએ.આયુર્વેદ નિષ્ણાતોના મતે સડો દૂર કરવામાં મીઠાના પાણીનો ગાર્ગલ ખૂબ જ મદદરૂપ માનવામાં આવે છે.રાત્રે સૂતા પહેલા મીઠાના પાણીથી ગાર્ગલ કરવાથી દાંતનો સડો ઓછો થઈ શકે છે.

7 / 8
એલોવેરાઃ એલોવેરામાં એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટિસેપ્ટિક ગુણો જોવા મળે છે જે એલોવેરાની સમસ્યાથી સરળતાથી છુટકારો મેળવી શકે છે. આ માટે થોડી માત્રામાં શુદ્ધ એલોવેરા જેલ લો અને તેને રેફ્રિજરેટરમાં રાખો. આ પછી તેને દાંત પર લગાવો. તેને લગભગ 5-10 મિનિટ માટે રહેવા દો અને પછી મો સાફ કરી લો.

એલોવેરાઃ એલોવેરામાં એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટિસેપ્ટિક ગુણો જોવા મળે છે જે એલોવેરાની સમસ્યાથી સરળતાથી છુટકારો મેળવી શકે છે. આ માટે થોડી માત્રામાં શુદ્ધ એલોવેરા જેલ લો અને તેને રેફ્રિજરેટરમાં રાખો. આ પછી તેને દાંત પર લગાવો. તેને લગભગ 5-10 મિનિટ માટે રહેવા દો અને પછી મો સાફ કરી લો.

8 / 8
જામફળના પાન : એન્ટિમાઈક્રોબાયલ ગુણોથી ભરપૂર જામફળના પાંદડા દાંતનો સડો દૂર કરવામાં સારા માનવામાં આવે છે. તમે આ પાંદડાઓનો ઉપયોગ માઉથવોશ તરીકે કરી શકો છો. માઉથવોશ બનાવવા માટે જામફળના પાનને નાના-નાના ટુકડા કરો અને પાણીમાં ઉકાળો. તમે આ પાણીનો ઉપયોગ ગાર્ગલિંગ માટે કરી શકો છો.

જામફળના પાન : એન્ટિમાઈક્રોબાયલ ગુણોથી ભરપૂર જામફળના પાંદડા દાંતનો સડો દૂર કરવામાં સારા માનવામાં આવે છે. તમે આ પાંદડાઓનો ઉપયોગ માઉથવોશ તરીકે કરી શકો છો. માઉથવોશ બનાવવા માટે જામફળના પાનને નાના-નાના ટુકડા કરો અને પાણીમાં ઉકાળો. તમે આ પાણીનો ઉપયોગ ગાર્ગલિંગ માટે કરી શકો છો.

Next Photo Gallery