અયોધ્યા અને દિલ્લીમાં પ્રખ્યાત રામ લાડુનું ભગવાન શ્રી રામ સાથે શું છે સબંધ જાણો

આપણે બધા જ રામ લાડુથી જાણીતા છીએ. દિલ્હીના લાજપત નગરમાં સ્વાદિષ્ટ અને ગરમ રામ લાડુ ખાવા મળે છે. રામ લાડુ નામ સાંભળીને મોટાભાગના લોકોને આ એક મીઠાઈ લાગે છે. પરંતુ રામ લાડુ કોઈ મીઠાઈ નથી. આ વાનગી ખૂબ જ મસાલેદાર અને થોડા ખાટા હોય છે. મગ અને ચણાની દાળમાંથી બનેલા રામ લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

| Updated on: Jan 22, 2024 | 10:25 AM
4 / 5
રામલલ્લાની નગરી અયોધ્યામાં પણ રામ લાડુનું વેચાણ થવા લાગ્યું છે. અહીંના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડમાં રામ લાડુનું નામ સામેલ છે. આ કોઈ મીઠાઈ નથી રામ લાડુ એક ફરસાણ છે. જે મગની દાળમાંથી બનેલા રામ લાડુ અયોધ્યાના લોકોને ખૂબ જ પસંદ આવે છે. જો તમે ક્યારેય અયોધ્યા જાવ અથવા હાલમાં અયોધ્યામાં હોવ તો રામ લાડુ ખાવાનું ભૂલશો નહીં.

રામલલ્લાની નગરી અયોધ્યામાં પણ રામ લાડુનું વેચાણ થવા લાગ્યું છે. અહીંના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડમાં રામ લાડુનું નામ સામેલ છે. આ કોઈ મીઠાઈ નથી રામ લાડુ એક ફરસાણ છે. જે મગની દાળમાંથી બનેલા રામ લાડુ અયોધ્યાના લોકોને ખૂબ જ પસંદ આવે છે. જો તમે ક્યારેય અયોધ્યા જાવ અથવા હાલમાં અયોધ્યામાં હોવ તો રામ લાડુ ખાવાનું ભૂલશો નહીં.

5 / 5
રામ લાડુ ઉપરાંત રામ ખીચડી પણ ખૂબ જ પ્રખ્યાત છે. આ ખીચડી રાજસ્થાનની પારંપરિક વાનગીઓમાંથી એક માનવામાં આવે છે.

રામ લાડુ ઉપરાંત રામ ખીચડી પણ ખૂબ જ પ્રખ્યાત છે. આ ખીચડી રાજસ્થાનની પારંપરિક વાનગીઓમાંથી એક માનવામાં આવે છે.