ખેડૂતોને ઓછા ખર્ચમાં મળશે વધારે નફો, લાલ મરચાની ખેતીથી આવકમાં થશે વધારો

લોકો ભોજનમાં લીલાની સાથે લાલ મરચા પણ શાકભાજીમાં ઉમેરે છે. મરચાથી ભોજન સ્વાદિષ્ટ બને છે. બજારમાં હંમેશા તેની માગ રહે છે, તેથી ખેડૂતોને તેના સારા ભાવ મળે છે. ખેડૂતો લાલ મરચાની ખેતી કરીને વધારે નફો મેળવી શકે છે, કારણ કે તેની ખેતી માટે ઓછો ખર્ચ થાય છે.

| Edited By: | Updated on: Sep 26, 2023 | 5:52 PM
4 / 5
મરચાના પાકને શરૂઆતમાં વિકાસ માટે ગરમ અને ભેજવાળું હવામાન અનુકુળ છે તેમજ ઉત્પાદન સમયે ઠંડુ અને સૂકું હવામાન વધારે અનુકુળ આવે છે. તેથી તેની ખેતી માટે યોગ્ય આબોહવા હોવી જરૂરી છે. લાલ મરચાની ખેતીમાં સિંચાઈ નિયમિત રીતે આપો.

મરચાના પાકને શરૂઆતમાં વિકાસ માટે ગરમ અને ભેજવાળું હવામાન અનુકુળ છે તેમજ ઉત્પાદન સમયે ઠંડુ અને સૂકું હવામાન વધારે અનુકુળ આવે છે. તેથી તેની ખેતી માટે યોગ્ય આબોહવા હોવી જરૂરી છે. લાલ મરચાની ખેતીમાં સિંચાઈ નિયમિત રીતે આપો.

5 / 5
મરચાના પાકમાં જરૂરિયાત મૂજબ ખાતર આપવું જોઈએ. આ ઉપરાંત મરચામાં રોગ-જીવાતના નિયંત્રણ માટે વૈજ્ઞાનિક ભલામણ મૂજબ જંતુનાશક દવાનો ઉપયોગ કરો. મરચામાં રોપણી પછી 60 થી 70 દિવસે પહેલી વીણી શરૂ થાય છે.

મરચાના પાકમાં જરૂરિયાત મૂજબ ખાતર આપવું જોઈએ. આ ઉપરાંત મરચામાં રોગ-જીવાતના નિયંત્રણ માટે વૈજ્ઞાનિક ભલામણ મૂજબ જંતુનાશક દવાનો ઉપયોગ કરો. મરચામાં રોપણી પછી 60 થી 70 દિવસે પહેલી વીણી શરૂ થાય છે.

Published On - 5:51 pm, Tue, 26 September 23