નવસારીના ચીખલીમાં માત્ર 11 લાખ રુપિયામાં દુકાન ખરીદવાની તક, જાણો શું છે વિગત

|

Mar 05, 2024 | 9:01 AM

ગુજરાતના નવસારીમાં Punjab National Bank દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. નવસારીના મુંદ્રામાં આવેલી સ્થાવર મિલકત એટલે દુકાનના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

1 / 6
ઘણી વખત એવુ થાય છે કે આપણે સારી વસ્તુ આપણી આસપાસ શોધતા હોઇએ છે પણ તે મળતુ નથી. જો કે બેંક દ્વારા થોડા થોડા સમયે કેટલીક સ્થાવર અને જંગમ મિલકતની ઇ-હરાજી કરવામાં આવતી હોય છે.

ઘણી વખત એવુ થાય છે કે આપણે સારી વસ્તુ આપણી આસપાસ શોધતા હોઇએ છે પણ તે મળતુ નથી. જો કે બેંક દ્વારા થોડા થોડા સમયે કેટલીક સ્થાવર અને જંગમ મિલકતની ઇ-હરાજી કરવામાં આવતી હોય છે.

2 / 6
TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે દુકાન, મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે દુકાન, મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

3 / 6
ગુજરાતના નવસારીમાં Punjab National Bank દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. નવસારીના મુંદ્રામાં આવેલી સ્થાવર મિલકત એટલે દુકાનના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

ગુજરાતના નવસારીમાં Punjab National Bank દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. નવસારીના મુંદ્રામાં આવેલી સ્થાવર મિલકત એટલે દુકાનના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

4 / 6
આ મિલકતનું ક્ષેત્રફળ 30.68 ચોરસ મીટર છે. 

તેની રિઝર્વ કિંમત 11,89,000 રુપિયા રાખવામાં આવી છે.

આ મિલકતનું ક્ષેત્રફળ 30.68 ચોરસ મીટર છે. તેની રિઝર્વ કિંમત 11,89,000 રુપિયા રાખવામાં આવી છે.

5 / 6
અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,20,000 રુપિયા રાખવામાં આવી છે.બીડ વૃદ્ધિની રકમ 10,000 રુપિયા છે.

અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,20,000 રુપિયા રાખવામાં આવી છે.બીડ વૃદ્ધિની રકમ 10,000 રુપિયા છે.

6 / 6
ઇ-હરાજીની તારીખ 19 માર્ચ 2024 મંગળવારે સવારે 11.00 કલાકથી બપોરે 4 કલાક સુધીની  રાખવામાં આવી છે.

ઇ-હરાજીની તારીખ 19 માર્ચ 2024 મંગળવારે સવારે 11.00 કલાકથી બપોરે 4 કલાક સુધીની રાખવામાં આવી છે.

Next Photo Gallery