મહિસાગર જિલ્લાના લુણાવાડામાં 9 લાખ રુપિયામાં ખરીદી શકશો રહેણાંક મિલકત, જાણો શું છે વિગત

|

Mar 09, 2024 | 8:11 AM

ગુજરાતના મહિસાગરના લુણાવાડામાં vastu housing finance corporation દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. મહિસાગરના લુણાવાડામાં આવેલી સ્થાવર મિલકત એટલે રહેણાંક મિલકતના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

1 / 6
ઘણી વખત એવુ થાય છે કે આપણે સારી વસ્તુ આપણી આસપાસ શોધતા હોઇએ છે પણ તે મળતુ નથી. જો કે બેંક દ્વારા થોડા થોડા સમયે કેટલીક સ્થાવર અને જંગમ મિલકતની ઇ-હરાજી કરવામાં આવતી હોય છે.

ઘણી વખત એવુ થાય છે કે આપણે સારી વસ્તુ આપણી આસપાસ શોધતા હોઇએ છે પણ તે મળતુ નથી. જો કે બેંક દ્વારા થોડા થોડા સમયે કેટલીક સ્થાવર અને જંગમ મિલકતની ઇ-હરાજી કરવામાં આવતી હોય છે.

2 / 6
TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે દુકાન, મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે દુકાન, મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

3 / 6
ગુજરાતના મહિસાગરના લુણાવાડામાં vastu housing finance corporation દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.

ગુજરાતના મહિસાગરના લુણાવાડામાં vastu housing finance corporation દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.

4 / 6
મહિસાગરના લુણાવાડામાં આવેલી સ્થાવર મિલકત એટલે રહેણાંક મિલકતના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.આ મિલકતનું ક્ષેત્રફળ જાહેરાતમાં આપવામાં આવ્યુ નથી.

મહિસાગરના લુણાવાડામાં આવેલી સ્થાવર મિલકત એટલે રહેણાંક મિલકતના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.આ મિલકતનું ક્ષેત્રફળ જાહેરાતમાં આપવામાં આવ્યુ નથી.

5 / 6
તેની રિઝર્વ કિંમત 9,02,318 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 90,232 રુપિયા રાખવામાં આવી છે.

તેની રિઝર્વ કિંમત 9,02,318 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 90,232 રુપિયા રાખવામાં આવી છે.

6 / 6
અર્નેસ્ટ મની સબમીશનની તારીખ 11 માર્ચ 2024 બુધવારે સાંજે 05.00 કલાક રાખવામાં આવી છે. ઇ-હરાજીની તારીખ 12 માર્ચ 2024 ગુરુવારે સવારે 11.00 કલાકથી બપોરે 4 કલાક સુધીની  રાખવામાં આવી છે.

અર્નેસ્ટ મની સબમીશનની તારીખ 11 માર્ચ 2024 બુધવારે સાંજે 05.00 કલાક રાખવામાં આવી છે. ઇ-હરાજીની તારીખ 12 માર્ચ 2024 ગુરુવારે સવારે 11.00 કલાકથી બપોરે 4 કલાક સુધીની રાખવામાં આવી છે.

Next Photo Gallery