ભરૂચના અંકલેશ્વરમાં માત્ર 17 લાખ રુપિયામાં ખરીદી શકશો ફ્લેટ,જાણો શું છે વિગત

|

Mar 26, 2024 | 8:49 AM

TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે દુકાન, મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

1 / 6
ઘણી વખત એવુ થાય છે કે આપણે સારી વસ્તુ આપણી આસપાસ શોધતા હોઇએ છે પણ તે મળતુ નથી. જો કે બેંક દ્વારા થોડા થોડા સમયે કેટલીક સ્થાવર અને જંગમ મિલકતની ઇ-હરાજી કરવામાં આવતી હોય છે.

ઘણી વખત એવુ થાય છે કે આપણે સારી વસ્તુ આપણી આસપાસ શોધતા હોઇએ છે પણ તે મળતુ નથી. જો કે બેંક દ્વારા થોડા થોડા સમયે કેટલીક સ્થાવર અને જંગમ મિલકતની ઇ-હરાજી કરવામાં આવતી હોય છે.

2 / 6
TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે દુકાન, મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે દુકાન, મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

3 / 6
ગુજરાતના ભરુચના અંકલેશ્વરમાં SMFG India Home Finance દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. ભરુચના અંકલેશ્વરમાં  આવેલી સ્થાવર મિલકત એટલે કે ફ્લેટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

ગુજરાતના ભરુચના અંકલેશ્વરમાં SMFG India Home Finance દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. ભરુચના અંકલેશ્વરમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે ફ્લેટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

4 / 6
આ મિલકતનું ક્ષેત્રફળ 72.25 ચોરસ મીટર છે. તેની રિઝર્વ કિંમત 17,80,000 રુપિયા રાખવામાં આવી છે.

આ મિલકતનું ક્ષેત્રફળ 72.25 ચોરસ મીટર છે. તેની રિઝર્વ કિંમત 17,80,000 રુપિયા રાખવામાં આવી છે.

5 / 6
અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,78,000 રુપિયા રાખવામાં આવી છે.અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 03 એપ્રિલ 2024 બુધવારે બપોરે 12 કલાકની રાખવામાં આવી છે.

અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,78,000 રુપિયા રાખવામાં આવી છે.અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 03 એપ્રિલ 2024 બુધવારે બપોરે 12 કલાકની રાખવામાં આવી છે.

6 / 6
તો ઇ-હરાજીની  તારીખ 04 એપ્રિલ 2024 શનિવારે સવારે 11.00 કલાકથી બપોરે 1 કલાક સુધીની  રાખવામાં આવી છે.

તો ઇ-હરાજીની તારીખ 04 એપ્રિલ 2024 શનિવારે સવારે 11.00 કલાકથી બપોરે 1 કલાક સુધીની રાખવામાં આવી છે.

Next Photo Gallery