આણંદના વલ્લભ વિદ્યાનગરમાં માત્ર 16 લાખમાં ખરીદી શકશો ફ્લેટ, જાણો શું છે વિગત

|

Mar 15, 2024 | 8:33 AM

ગુજરાતના આણંદમાં Canara Bank દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.આણંદના વલ્લભ વિદ્યાનગરમાં આવેલી સ્થાવર મિલકત એટલે ઘરના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

1 / 6
ઘણી વખત એવુ થાય છે કે આપણે સારી વસ્તુ આપણી આસપાસ શોધતા હોઇએ છે પણ તે મળતુ નથી. જો કે બેંક દ્વારા થોડા થોડા સમયે કેટલીક સ્થાવર અને જંગમ મિલકતની ઇ-હરાજી કરવામાં આવતી હોય છે.

ઘણી વખત એવુ થાય છે કે આપણે સારી વસ્તુ આપણી આસપાસ શોધતા હોઇએ છે પણ તે મળતુ નથી. જો કે બેંક દ્વારા થોડા થોડા સમયે કેટલીક સ્થાવર અને જંગમ મિલકતની ઇ-હરાજી કરવામાં આવતી હોય છે.

2 / 6
TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે દુકાન, મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે દુકાન, મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

3 / 6
ગુજરાતના આણંદમાં Canara Bank દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.આણંદના વલ્લભ વિદ્યાનગરમાં આવેલી સ્થાવર મિલકત એટલે ઘરના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

ગુજરાતના આણંદમાં Canara Bank દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.આણંદના વલ્લભ વિદ્યાનગરમાં આવેલી સ્થાવર મિલકત એટલે ઘરના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

4 / 6
આ મિલકતનું ક્ષેત્રફળ 858.65 ચોરસ ફૂટ છે. 

તેની રિઝર્વ કિંમત 16,20,000 રુપિયા રાખવામાં આવી છે.રિઝર્વ કિંમત પ્રતિ ચોરસ ફૂટ 1886 રુપિયા છે.

આ મિલકતનું ક્ષેત્રફળ 858.65 ચોરસ ફૂટ છે. તેની રિઝર્વ કિંમત 16,20,000 રુપિયા રાખવામાં આવી છે.રિઝર્વ કિંમત પ્રતિ ચોરસ ફૂટ 1886 રુપિયા છે.

5 / 6
અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,62,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 26 માર્ચ 2024 મંગળવારે, બપોરે 12 કલાકની છે.

અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,62,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 26 માર્ચ 2024 મંગળવારે, બપોરે 12 કલાકની છે.

6 / 6
ઇ-હરાજીની  તારીખ 27 માર્ચ 2024 બુધવારે બપોરે 01.00 કલાકથી બપોરે 3 કલાક સુધીની  રાખવામાં આવી છે.

ઇ-હરાજીની તારીખ 27 માર્ચ 2024 બુધવારે બપોરે 01.00 કલાકથી બપોરે 3 કલાક સુધીની રાખવામાં આવી છે.

Next Photo Gallery