
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડહાપણના દાંત કાઢી નાખ્યા પછી પહેલા દિવસે રક્તસ્ત્રાવ થઈ શકે છે. અથવા થોડા સમય માટે સોજો પણ અનુભવાય છે. આવા કિસ્સામાં, થોડા સમય માટે બ્રશનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. લગભગ 24 કલાક આ કરવાનું કહેવાય છે. જો કે, તમે મીઠાના પાણીથી કોગળા કરી શકો છો.

તેથી એ વાત સ્પષ્ટ છે કે ડહાપણના દાંત હોવાનો અર્થ બુદ્ધિ વધી જવી એવો બિલકુલ નથી. પુખ્ત વયના લોકોએ તેની કાળજી લેવી પડશે કારણ કે તે દાંતના છેલ્લા ભાગમાં છે. તેથી, જો આ ભાગમાં સહેજ પણ સમસ્યા હોય તો, તેની સીધી અસર પીડાના સ્વરૂપમાં અનુભવાય છે.
Published On - 9:29 am, Tue, 8 February 22