શું તમે રોગપ્રતિકારક શક્તિ વધારવા માંગો છો ? તો તમે નાળિયેર પાણીને આ રીતે તમારા ડાયટમા સામેલ કરો

કોરોનાના વધતા જતા કેસના કારણે લોકો ફરી એક વાર ચિંતામા મુકાયા છે. કોવિડથી બચવા માટે લોકો દવાની સાથે ઘરગથ્થુ ઉપાયો કરે છે. કોવિડ સામે લડવા માટે અને રોગપ્રતિકારક શક્તિને સારી રાખવી જરૂરી છે. જો તમે નાળિયેર પાણીનુ સેવન આ રીતે કરશો તો તમારી રોગપ્રતિકારક શક્તિમા વધારો કરે છે.

| Edited By: | Updated on: Dec 22, 2022 | 4:32 PM
4 / 5
તમે નારિયેળ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી તે લાભકારક છે. આ પીણુ પણ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામા મદદ કરે છે.

તમે નારિયેળ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી તે લાભકારક છે. આ પીણુ પણ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામા મદદ કરે છે.

5 / 5
જો તમને નારિયેળ પાણી પસંદ ના હોય તો તમે કોકોનટ મિલ્કનુ સેવન પણ કરી શકો છો. તેમાં કોલેસ્ટ્રોલ અને કેલરી ઓછી હોય છે. આ પીણુ પીવાથી શરીરમા  મેગ્નેશિયમ, વિટામિન સી, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વોની ઉણપને દૂર કરે છે.

જો તમને નારિયેળ પાણી પસંદ ના હોય તો તમે કોકોનટ મિલ્કનુ સેવન પણ કરી શકો છો. તેમાં કોલેસ્ટ્રોલ અને કેલરી ઓછી હોય છે. આ પીણુ પીવાથી શરીરમા મેગ્નેશિયમ, વિટામિન સી, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વોની ઉણપને દૂર કરે છે.