
તમારા શરીરને બને તેટલું હાઇડ્રેટેડ રાખો. શરીરને હાઇડ્રેટેડ રાખવાથી, ઓક્સિજન આપણા મગજમાં યોગ્ય રીતે પહોંચે છે જેથી માઈગ્રેન જેવી સમસ્યાઓ ઉત્પન થતી નથી.

કેટલીકવાર માથાનો દુખાવોની સમસ્યાથી લોકોને ખૂબ જ પરેશાન થતા હોય છે. આવી સ્થિતિમાં તેને ડૉક્ટરની સલાહ લઈને યોગ્ય સારવાર લેવી જરૂરી છે.