
40 વર્ષની ઉંમર પછી પ્રાણાયમ પણ કરવા જોઈએ. પ્રાણાયમથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડે છે.

40થી વધુ ઉંમરના લોકોએ સુરક્ષિત રીતે યોગા કરવા જોઈએ. યોગાની શરુઆત ધીરે ધીરે કરવી જોઈએ. સમયની સાથે સાથે તેની ઝડપ વધારવી જોઈએ. યોગા કરતા પહેલા વિશેષજ્ઞોની સલાહ જરુરથી લેવી જોઈએ.