એક જ વર્ષમાં આવશે બીજી વખત દિવાળી – સીએમ ભૂપેન્દ્ર પટેલ

કષ્ટભંજનદેવ સમિતિ દ્વારા અમદાવાદ નિકોલ વિસ્તારમાં હનુમાન ચાલિસા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.સાત દિવસના આ કથા ઉત્સવનો આજે છેલ્લો દિવસ હતો, પુર્ણાહૂતી પ્રસંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કથામાં ઉપસ્થિત રહ્યા હતા.

| Edited By: | Updated on: Jan 05, 2024 | 3:30 PM
4 / 5
મુખ્ય મંત્રીએ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લાની સિવિલ હોસ્પિટલનું સંચાલન હનુમાનજી મંદિર સાળંગપુર દ્વારા થશે, સરકાર જ્યાં જરૂર હશે ત્યાં સાથ સહકાર આપશે.

મુખ્ય મંત્રીએ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લાની સિવિલ હોસ્પિટલનું સંચાલન હનુમાનજી મંદિર સાળંગપુર દ્વારા થશે, સરકાર જ્યાં જરૂર હશે ત્યાં સાથ સહકાર આપશે.

5 / 5
વધુમાં સીએમએ જણાવ્યું કે ,આપણને ખબર છે કે,વર્ષમાં એકવાર દિવાળી આવે પરંતું, યુગમાં એકવાર દિવાળી આવે એવી દિવાળી 22મી જાન્યુઆરીએ આવી રહી છે અને એના આપણે બધા સહભાગી થવાના છીએ. સંઘર્ષભરી પાછલી 5 સદીઓમાં લાખો રામભક્તોએ અગણિત બલિદાન આપ્યા અને પરિશ્રમ કર્યો છે. ત્યારે આ દિવ્ય સુખની અનુભૂતિ થવા જઇ રહી છે.

વધુમાં સીએમએ જણાવ્યું કે ,આપણને ખબર છે કે,વર્ષમાં એકવાર દિવાળી આવે પરંતું, યુગમાં એકવાર દિવાળી આવે એવી દિવાળી 22મી જાન્યુઆરીએ આવી રહી છે અને એના આપણે બધા સહભાગી થવાના છીએ. સંઘર્ષભરી પાછલી 5 સદીઓમાં લાખો રામભક્તોએ અગણિત બલિદાન આપ્યા અને પરિશ્રમ કર્યો છે. ત્યારે આ દિવ્ય સુખની અનુભૂતિ થવા જઇ રહી છે.

Published On - 3:29 pm, Fri, 5 January 24