શનિવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર, અંતરિક્ષ યાત્રાની જોવા મળી ઝાંખી, જુઓ તસવીરો

આ મંદિરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વિક્રમ સંવત 1905માં આસો વદ પાંચના રોજ થઇ હતી, લગભગ ત્યાંરથી દાદાને વિશેષ તહેવાર પર વિશેષ શણગાર કરવામાં આવે છે.

| Edited By: | Updated on: Jan 13, 2024 | 1:02 PM
4 / 5
સવારે 5:30 કલાકે  મંગળા આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા  તથા સવારે  7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા  કરવામાં આવેલી.

સવારે 5:30 કલાકે મંગળા આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા તથા સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલી.

5 / 5
મંદિરના પટાંગણમાં  સમગ્ર પવિત્ર ધનુર્માસ  નિમિતે  હનુમાન ચાલીસા યજ્ઞ એવં મારુતિ યજ્ઞનું  આયોજન કરવામાં આવેલ. હજારો  ભકતોએ દિવ્ય દર્શનનો લાભ લીધો હતો

મંદિરના પટાંગણમાં સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે હનુમાન ચાલીસા યજ્ઞ એવં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ લીધો હતો

Published On - 12:36 pm, Sat, 13 January 24