શનિવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર, અંતરિક્ષ યાત્રાની જોવા મળી ઝાંખી, જુઓ તસવીરો

|

Jan 13, 2024 | 1:02 PM

આ મંદિરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વિક્રમ સંવત 1905માં આસો વદ પાંચના રોજ થઇ હતી, લગભગ ત્યાંરથી દાદાને વિશેષ તહેવાર પર વિશેષ શણગાર કરવામાં આવે છે.

1 / 5
સાળંગુપુરના શ્રીકષ્ટભંજન દેવ હનુમાન મંદિરનો ઇતિહાસ લગભગ 175 વર્ષ જૂનો છે. આ મંદિરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વિક્રમ સંવત 1905માં આસો વદ પાંચના રોજ થઇ હતી,  લગભગ ત્યાંરથી દાદાને વિશેષ તહેવાર પર વિશેષ શણગાર કરવામાં આવે છે.

સાળંગુપુરના શ્રીકષ્ટભંજન દેવ હનુમાન મંદિરનો ઇતિહાસ લગભગ 175 વર્ષ જૂનો છે. આ મંદિરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વિક્રમ સંવત 1905માં આસો વદ પાંચના રોજ થઇ હતી, લગભગ ત્યાંરથી દાદાને વિશેષ તહેવાર પર વિશેષ શણગાર કરવામાં આવે છે.

2 / 5
વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પવિત્ર ધનુર્માસ નિમિતે સાળંગપુર દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા.

વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે સાળંગપુર દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા.

3 / 5
શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી  તા.13-01-2024ને શનિવારના રોજ  કષ્ટભંજનદેવને અંતરિક્ષ યાત્રા દર્શનની ઝાંખી કરાવવામાં આવી હતી.

શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.13-01-2024ને શનિવારના રોજ કષ્ટભંજનદેવને અંતરિક્ષ યાત્રા દર્શનની ઝાંખી કરાવવામાં આવી હતી.

4 / 5
સવારે 5:30 કલાકે  મંગળા આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા  તથા સવારે  7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા  કરવામાં આવેલી.

સવારે 5:30 કલાકે મંગળા આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા તથા સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલી.

5 / 5
મંદિરના પટાંગણમાં  સમગ્ર પવિત્ર ધનુર્માસ  નિમિતે  હનુમાન ચાલીસા યજ્ઞ એવં મારુતિ યજ્ઞનું  આયોજન કરવામાં આવેલ. હજારો  ભકતોએ દિવ્ય દર્શનનો લાભ લીધો હતો

મંદિરના પટાંગણમાં સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે હનુમાન ચાલીસા યજ્ઞ એવં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ લીધો હતો

Published On - 12:36 pm, Sat, 13 January 24

Next Photo Gallery