
જીવનધારા વૃધ્ધાશ્રમના મેનેજીંગ ટ્રસ્ટીને આ વાન અર્પણ કરતા વૃદ્ધાશ્રમમાં વસતા તમામ વૃધ્ધોને આ અશકતા વાન ઈમરજન્સી દરમ્યાન ખુબ જ ઉપયોગી નીવડશે તેવો ભાવ પણ વ્યક્ત કર્યો હતો.

જીવનધારા વૃધ્ધાશ્રમમાં વસતા 208 જેટલા વૃધ્ધોને આવનારા સમયમાં જ્યારે પણ આકસ્મિક સારવારની જરુર પડે ત્યારે કોઈ હોસપિટલ લઈ જવાની જરુરિઆત ઉભી થશે ત્યારે ખુબ જ ઉપયોગી નીવડશે.