Ahmedabad: લાંભાના જીવનધારા વૃધ્ધાશ્રમને અશકતાવાન અર્પણ કરવામાં આવી

જીવનધારા વૃધ્ધાશ્રમને એક વૃધ્ધ દંપતીએ પોતાના દામપ્તય જીવનના 51મી વર્ષગાંઠ નિમિતે અશકતાવાન અર્પણ કરી. આ વાનમાં ઈમરજન્સી કીટ સાથે ઓકસિજન બોટલ અને બેડની સાથે જરુરી મેડિકલ કીટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

| Edited By: | Updated on: May 28, 2023 | 9:09 PM
4 / 5
જીવનધારા વૃધ્ધાશ્રમના મેનેજીંગ ટ્રસ્ટીને આ વાન અર્પણ કરતા વૃદ્ધાશ્રમમાં વસતા તમામ વૃધ્ધોને આ અશકતા વાન ઈમરજન્સી દરમ્યાન ખુબ જ ઉપયોગી નીવડશે તેવો ભાવ પણ વ્યક્ત કર્યો હતો.

જીવનધારા વૃધ્ધાશ્રમના મેનેજીંગ ટ્રસ્ટીને આ વાન અર્પણ કરતા વૃદ્ધાશ્રમમાં વસતા તમામ વૃધ્ધોને આ અશકતા વાન ઈમરજન્સી દરમ્યાન ખુબ જ ઉપયોગી નીવડશે તેવો ભાવ પણ વ્યક્ત કર્યો હતો.

5 / 5
જીવનધારા વૃધ્ધાશ્રમમાં વસતા 208 જેટલા વૃધ્ધોને આવનારા સમયમાં જ્યારે પણ આકસ્મિક સારવારની જરુર પડે ત્યારે કોઈ હોસપિટલ લઈ જવાની જરુરિઆત ઉભી થશે ત્યારે ખુબ જ ઉપયોગી નીવડશે.

જીવનધારા વૃધ્ધાશ્રમમાં વસતા 208 જેટલા વૃધ્ધોને આવનારા સમયમાં જ્યારે પણ આકસ્મિક સારવારની જરુર પડે ત્યારે કોઈ હોસપિટલ લઈ જવાની જરુરિઆત ઉભી થશે ત્યારે ખુબ જ ઉપયોગી નીવડશે.