Dhirubhai Ambani Birth Anniversary : 300 રૂપિયાની નોકરી છોડી દેશની સૌથી મૂલ્યવાન કંપની બનાવી, વાંચો ધીરુભાઈ અંબાણીની પ્રેરણાદાયક કહાની

|

Dec 28, 2023 | 6:01 AM

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મૂલ્યવાન કંપની છે. તેનો બિઝનેસ ભારત સહિત વિશ્વનાઘણા દેશોમાં ફેલાયેલો છે. કપડાં ઉદ્યોગથી શરૂ થયેલો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બિઝનેસ આજે ઊર્જા, રિટેલથી લઈને મીડિયા-મનોરંજન અને ડિજિટલ સેવાઓ સુધીના ઘણા ક્ષેત્રોમાં ફેલાયેલો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણીની આજે જન્મજયંતિ છે.

1 / 6
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મૂલ્યવાન કંપની છે. તેનો બિઝનેસ ભારત સહિત વિશ્વનાઘણા દેશોમાં ફેલાયેલો છે. કપડાં ઉદ્યોગથી શરૂ થયેલો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બિઝનેસ આજે ઊર્જા, રિટેલથી લઈને મીડિયા-મનોરંજન અને ડિજિટલ સેવાઓ સુધીના ઘણા ક્ષેત્રોમાં ફેલાયેલો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણીની આજે જન્મજયંતિ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મૂલ્યવાન કંપની છે. તેનો બિઝનેસ ભારત સહિત વિશ્વનાઘણા દેશોમાં ફેલાયેલો છે. કપડાં ઉદ્યોગથી શરૂ થયેલો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બિઝનેસ આજે ઊર્જા, રિટેલથી લઈને મીડિયા-મનોરંજન અને ડિજિટલ સેવાઓ સુધીના ઘણા ક્ષેત્રોમાં ફેલાયેલો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણીની આજે જન્મજયંતિ છે.

2 / 6
ધીરુભાઈ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1932ના રોજ થયો હતો. 1950ના દાયકામાં ધીરુભાઈ અંબાણીએ 300 રૂપિયા પ્રતિ માસના પગારથી નોકરી સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી.

ધીરુભાઈ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1932ના રોજ થયો હતો. 1950ના દાયકામાં ધીરુભાઈ અંબાણીએ 300 રૂપિયા પ્રતિ માસના પગારથી નોકરી સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી.

3 / 6
ધીરુભાઈ અંબાણીની સફર ઘણી રસપ્રદ રહી છે. કારકિર્દીની હ્રુઆતમાં તે પેટ્રોલ પંપ પર 300 રૂપિયામાં કામ કરતા હતા અને કારોબારમાં પ્રગતિની રફ્તાર પકડી તેમણે બાદમાં દેશની સૌથી મૂલ્યવાન કંપનીની સ્થાપના કરી હતી..ધીરુભાઈ અંબાણીના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ  આવ્યા અને ગયા હતા પણ તે ડગ્યા ન હતા.

ધીરુભાઈ અંબાણીની સફર ઘણી રસપ્રદ રહી છે. કારકિર્દીની હ્રુઆતમાં તે પેટ્રોલ પંપ પર 300 રૂપિયામાં કામ કરતા હતા અને કારોબારમાં પ્રગતિની રફ્તાર પકડી તેમણે બાદમાં દેશની સૌથી મૂલ્યવાન કંપનીની સ્થાપના કરી હતી..ધીરુભાઈ અંબાણીના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા અને ગયા હતા પણ તે ડગ્યા ન હતા.

4 / 6
 થોડા વર્ષો સુધી કામ કર્યા પછી તેમણે નોકરી છોડીને પોતાનો વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર સાંભળવા મળ્યું છે કે ધીરુભાઈ અંબાણી 500 રૂપિયા લઈને બિઝનેસ કરવા મુંબઈ આવ્યા હતા.

થોડા વર્ષો સુધી કામ કર્યા પછી તેમણે નોકરી છોડીને પોતાનો વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર સાંભળવા મળ્યું છે કે ધીરુભાઈ અંબાણી 500 રૂપિયા લઈને બિઝનેસ કરવા મુંબઈ આવ્યા હતા.

5 / 6
ધીરુભાઈ અંબાણીએ સ્વતંત્ર ભારતનો પ્રથમ IPO લાવવાનું વિચાર્યું અને 10 રૂપિયાના શેરની કિંમતે 2.8 મિલિયન શેરનો IPO લોન્ચ કર્યો હતો. તે સમયે IPO સાત ગણો ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો.

ધીરુભાઈ અંબાણીએ સ્વતંત્ર ભારતનો પ્રથમ IPO લાવવાનું વિચાર્યું અને 10 રૂપિયાના શેરની કિંમતે 2.8 મિલિયન શેરનો IPO લોન્ચ કર્યો હતો. તે સમયે IPO સાત ગણો ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો.

6 / 6
ધીરુભાઈ અંબાણીએ 1955માં કોકિલાબેન સાથે લગ્ન કર્યા હતા. તેમને બે પુત્રો અનિલ અંબાણી અને મુકેશ અંબાણી, બે પુત્રીઓ નીના અંબાણી અને દીપ્તિ અંબાણી છે.

ધીરુભાઈ અંબાણીએ 1955માં કોકિલાબેન સાથે લગ્ન કર્યા હતા. તેમને બે પુત્રો અનિલ અંબાણી અને મુકેશ અંબાણી, બે પુત્રીઓ નીના અંબાણી અને દીપ્તિ અંબાણી છે.

Next Photo Gallery