દિવાળી 2023: રંગબેરંગી રોશનીથી સજી ઉઠ્યુ અક્ષરધામ મંદિર, જુઓ સુંદર તસ્વીરો

સ્વામીનારાયણ અક્ષરધામ મંદિર ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને તહેવારના સંરક્ષણ માટે ઓળખાય છે. દરેક વિશેષ અવસરે મંદિરમાં ભવ્યતાથી ઉજવણી કરવામાં આવે છે. આ વખતે દિવાળીમાં મંદિર પરિસરમાં રંગબેરંગી રોશની નજર આવી રહી છે.

| Edited By: | Updated on: Nov 10, 2023 | 9:12 PM
4 / 5
આ વર્ષે અક્ષરધામ મંદિરમાં ભક્તો દ્વારા ભગવાનને કુલ 1221 શુદ્ધ શાકાહારી સાત્વિક વ્યંજનોના ભોગ લગાવવામાં આવશે. આ સિવાય પારંપરિક અનુષ્ઠાન જેમ કે લક્ષ્મીપૂજા, શરદ પૂજા, ગણેશ પૂજા, હનુમાન પૂજા હિન્દુ રીત-રીવાજો મુજબ કરવામાં આવે છે.

આ વર્ષે અક્ષરધામ મંદિરમાં ભક્તો દ્વારા ભગવાનને કુલ 1221 શુદ્ધ શાકાહારી સાત્વિક વ્યંજનોના ભોગ લગાવવામાં આવશે. આ સિવાય પારંપરિક અનુષ્ઠાન જેમ કે લક્ષ્મીપૂજા, શરદ પૂજા, ગણેશ પૂજા, હનુમાન પૂજા હિન્દુ રીત-રીવાજો મુજબ કરવામાં આવે છે.

5 / 5
ઉલ્લેખનીય છે કે બીએપીએસ સંસ્થાએ તાજેત્તરમાં જ અમેરિકાના રોબિન્સવિલેમાં આધુનિક દુનિયાનું સૌથી મોટુ હિન્દુ મંદિરનું નિર્માણ કર્યુ છે. આ સિવાય આગામી વર્ષની શરૂઆતમાં અબૂધાબીમાં એક ભવ્ય મંદિર સ્થાપિત કરવામાં આવશે, જ્યાં દિવાળીનો તહેવાર ખુબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે બીએપીએસ સંસ્થાએ તાજેત્તરમાં જ અમેરિકાના રોબિન્સવિલેમાં આધુનિક દુનિયાનું સૌથી મોટુ હિન્દુ મંદિરનું નિર્માણ કર્યુ છે. આ સિવાય આગામી વર્ષની શરૂઆતમાં અબૂધાબીમાં એક ભવ્ય મંદિર સ્થાપિત કરવામાં આવશે, જ્યાં દિવાળીનો તહેવાર ખુબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવવામાં આવશે.