Botad: કષ્ટભંજનદેવ મંદિર ખાતે બિરાજશે દક્ષિણમુખી હનુમાનજી, 7 કિલોમીટર દૂરથી થશે આ મૂર્તિના દર્શન, જુઓ દાદાની ભવ્યાતિભવ્ય મૂર્તિના PHOTO

|

Mar 26, 2023 | 11:40 PM

કિંગ ઓફ સાળંગપુરમાં હનુમાનજીનું મુખારવિંદ 6.5 ફૂટ લાંબુ તથા ૭.૫ ફૂટ પહોળું હશે. જ્યારે તેમનો મુગટ સાત ફૂટ ઊંચો તથા 7.5 ફૂટ પહોળો હશે. ગદા 27 ફૂટ લાંબી તથા 7.5 ફૂટ પહોળી છે. હાથ ચાર ફૂટ પહોળા તથા 6.5 ફૂટ લાંબા જ્યારે પગ 8.5 ફૂટ લાંબા તથા ચાર ફૂટ પહોળા હશે.

1 / 7
બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર મંદિર ખાતે આગામી 6 એપ્રિલે હનુમાનજીની 54 ફૂટની પ્રતિમાનું અનાવરણ દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે.

બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર મંદિર ખાતે આગામી 6 એપ્રિલે હનુમાનજીની 54 ફૂટની પ્રતિમાનું અનાવરણ દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે.

2 / 7
30,000 કિલો પંચ ધાતુમાંથી આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મૂર્તિ ને અલગ અલગ પાર્ટ્સમાં બનાવીને તેને સારંગપુર ખાતે પ્રસ્થાપિત કરવામાં આવશે.

30,000 કિલો પંચ ધાતુમાંથી આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મૂર્તિ ને અલગ અલગ પાર્ટ્સમાં બનાવીને તેને સારંગપુર ખાતે પ્રસ્થાપિત કરવામાં આવશે.

3 / 7
કિંગ ઓફ સાળંગપુરમાં હનુમાનજીનું મુખારવિંદ 6.5 ફૂટ લાંબુ તથા ૭.૫ ફૂટ પહોળું હશે. જ્યારે તેમનો મુગટ સાત ફૂટ ઊંચો તથા 7.5 ફૂટ પહોળો હશે. ગદા 27 ફૂટ લાંબી તથા 7.5 ફૂટ પહોળી છે. હાથ ચાર ફૂટ પહોળા તથા 6.5 ફૂટ લાંબા જ્યારે પગ 8.5 ફૂટ લાંબા તથા ચાર ફૂટ પહોળા હશે.  અહીં બનનારા એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસીને લાઇટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શોની મજા માણી શકશે.

કિંગ ઓફ સાળંગપુરમાં હનુમાનજીનું મુખારવિંદ 6.5 ફૂટ લાંબુ તથા ૭.૫ ફૂટ પહોળું હશે. જ્યારે તેમનો મુગટ સાત ફૂટ ઊંચો તથા 7.5 ફૂટ પહોળો હશે. ગદા 27 ફૂટ લાંબી તથા 7.5 ફૂટ પહોળી છે. હાથ ચાર ફૂટ પહોળા તથા 6.5 ફૂટ લાંબા જ્યારે પગ 8.5 ફૂટ લાંબા તથા ચાર ફૂટ પહોળા હશે. અહીં બનનારા એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસીને લાઇટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શોની મજા માણી શકશે.

4 / 7
આ  પ્રોજેક્ટને  કિંગ ઓફ સારંગપુર  નામ આપવામાં આવ્યું છે જે 1,35,000 સ્ક્વેર ફૂટમાં આકાર લેશે અને   7 કિલોમીટર દૂરથી પણ દેખાશે.

આ પ્રોજેક્ટને કિંગ ઓફ સારંગપુર નામ આપવામાં આવ્યું છે જે 1,35,000 સ્ક્વેર ફૂટમાં આકાર લેશે અને 7 કિલોમીટર દૂરથી પણ દેખાશે.

5 / 7
હનુમાન દાદાની વિશાળકાય પ્રતિમાની સામે મોટો બગીચો પણ બનાવવામાં આવશે, હાલમાં તમામ કામની પૂરજોશ તૈયારીઓ ચાલી રહી છે.

હનુમાન દાદાની વિશાળકાય પ્રતિમાની સામે મોટો બગીચો પણ બનાવવામાં આવશે, હાલમાં તમામ કામની પૂરજોશ તૈયારીઓ ચાલી રહી છે.

6 / 7
આ મૂર્તિનું અનાવરણ થયા બાદ સાળંગપુર ધામમાં  આવનારા ભાવિકો માટે આ એક વધુ દર્શનીય સ્થાન બની રહેશે.

આ મૂર્તિનું અનાવરણ થયા બાદ સાળંગપુર ધામમાં આવનારા ભાવિકો માટે આ એક વધુ દર્શનીય સ્થાન બની રહેશે.

7 / 7
કષ્ટભંજન  દેવ સાળંગપુર ખાતે લોકો હનુમાન દાદા દર્શન કરવા  તેમજ  દૂર દૂરથી પોતાની આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરવા આવે છે

કષ્ટભંજન દેવ સાળંગપુર ખાતે લોકો હનુમાન દાદા દર્શન કરવા તેમજ દૂર દૂરથી પોતાની આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરવા આવે છે

Next Photo Gallery