Cyclone Biparjoy: સોમનાથમાં દરિયાકિનારા નજીક ઝુંપડામાં રહેતા 125 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા, જુઓ Photos

Cyclone Biparjoy: પોલીસ દ્વારા આગામી "બિપોરજોય" વાવાઝોડાના કારણે નાગરિકોના જાન માલની સુરક્ષા માટે તકેદારીના તમામ પગલાં લઈ પોલીસને નાગરિકોની સેવામાં સતત સક્રિય રહી કામગીરી કરવા સુચના આપી છે,

| Edited By: | Updated on: Jun 11, 2023 | 4:59 PM
4 / 5

સ્થળાંતર કરવામાં આવેલ પરિવારોને મદદની જરૂર પડે તો તરત પોલીસનો સંપર્ક કરવા તથા વાવાઝોડા દરમિયાન શું શું તકેદારી રાખવી એ અંગે જરૂરી સુચનાઓ આપી જાગૃત કરવામાં આવ્યા.

સ્થળાંતર કરવામાં આવેલ પરિવારોને મદદની જરૂર પડે તો તરત પોલીસનો સંપર્ક કરવા તથા વાવાઝોડા દરમિયાન શું શું તકેદારી રાખવી એ અંગે જરૂરી સુચનાઓ આપી જાગૃત કરવામાં આવ્યા.

5 / 5
ગીર સોમનાથ જિલ્લા પોલીસ કોઈપણ પરિસ્થિતિમાં નાગરિકોની સેવામાં સતત સક્રિય રહેશે તેવી દરિયાકિનારા પર રહેતા પરીવારોને હૈયાધારણ પોલીસે આપી હતી.

ગીર સોમનાથ જિલ્લા પોલીસ કોઈપણ પરિસ્થિતિમાં નાગરિકોની સેવામાં સતત સક્રિય રહેશે તેવી દરિયાકિનારા પર રહેતા પરીવારોને હૈયાધારણ પોલીસે આપી હતી.