અમદાવાદમાં શહેર પોલીસ કમીશ્નરની અધ્યક્ષતામાં યોજાઈ ક્રાઈમ કોન્ફરન્સ, જુઓ PHOTOS

અમદાવાદમાં પોલીસ કમિશનરએ ક્રાઈમ કોન્ફરન્સ યોજી જેમાં થાના ઇન્ચાર્જ પીઆઇ એક સૂચના કરી કે પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારો માટે પોલીસ સંવેદનશીલ રહે તેવું સૂચન શહેર પોલીસ કમિશ્નર તરીકે જી.એસ.મલિક દ્વારા કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે સોલા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી દ્વારા માગેલ ખંડણી બનાવને પોલીસ કમિશનર દુઃખદ ધટના ગણાવી હતી.

| Edited By: | Updated on: Sep 14, 2023 | 8:21 PM
4 / 6
શહેર પોલીસ કમિશનર કહેવું છે કે હાલમાં ચોરીની ઘટનામાં વધારો થયો છે. જોકે વધી રહેલા ગુનાને અંકુશ લાવવા પણ કડક કાર્યવાહી કરવા તમામ અધિકારીઓને સૂચના આપી હતી.

શહેર પોલીસ કમિશનર કહેવું છે કે હાલમાં ચોરીની ઘટનામાં વધારો થયો છે. જોકે વધી રહેલા ગુનાને અંકુશ લાવવા પણ કડક કાર્યવાહી કરવા તમામ અધિકારીઓને સૂચના આપી હતી.

5 / 6
મહત્વ નું છે કે પોલીસ કમિશનર કહ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારો માટે પોલીસ સંવેદનશીલ રહે તેવી સૂચના આપી છે. નોંધનીય છે કે સોલા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી દ્વારા માગેલ ખંડણી બનાવને પોલીસ કમિશનર દુઃખદ ધટના ગણાવી છે.

મહત્વ નું છે કે પોલીસ કમિશનર કહ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારો માટે પોલીસ સંવેદનશીલ રહે તેવી સૂચના આપી છે. નોંધનીય છે કે સોલા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી દ્વારા માગેલ ખંડણી બનાવને પોલીસ કમિશનર દુઃખદ ધટના ગણાવી છે.

6 / 6
કમિશનરે કહ્યું કે સંડોવાયેલ પોલીસ સામે ફરિયાદ કરી અને તરત જ આરોપી ઝડપાયા હતા અને પોલીસ કર્મી ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખંડણી માગનાર આવા પોલીસ કર્મી સામે કાર્યવાહી રહેમ રાખ્યા વિના કરવામાં આવશે. જે તમામ લોકોને સૂચના આપી છે.

કમિશનરે કહ્યું કે સંડોવાયેલ પોલીસ સામે ફરિયાદ કરી અને તરત જ આરોપી ઝડપાયા હતા અને પોલીસ કર્મી ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખંડણી માગનાર આવા પોલીસ કર્મી સામે કાર્યવાહી રહેમ રાખ્યા વિના કરવામાં આવશે. જે તમામ લોકોને સૂચના આપી છે.

Published On - 8:21 pm, Thu, 14 September 23