ગિલ કે ધવન, કયા 5 ભારતીય બેટ્સમેન ODI વર્લ્ડ કપ રમશે? શું છે તેની તાકાત

ODI વર્લ્ડ કપ (ODI World Cup)માટે સંભવિત 20 ખેલાડીઓમાંથી 5 સ્પેશલિસ્ટ બેટ્સમેનોની પસંદગી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ તે 5 ભારતીય બેટ્સમેન કોણ હશે?

| Edited By: | Updated on: Jan 03, 2023 | 3:17 PM
4 / 6
શુભમન ગિલ- ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરમાં શુભમન ગિલને તક મળશે કે પછી ધવન તેની જગ્યા લેશે. આ એક મોટો પ્રશ્ન હતો. પરંતુ, હવે ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે વિશ્વ કપ માટે પસંદ કરાયેલા બેટ્સમેનોની યાદીમાં ગિલનું નામ હોઈ શકે છે. આ તેનો પ્રથમ વનડે વર્લ્ડ કપ હશે. ગિલની વિશેષતા એ છે કે, તે ઓપનિંગ અને મિડલ ઓર્ડર બંનેમાં ટીમ માટે સારો વિકલ્પ છે.

શુભમન ગિલ- ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરમાં શુભમન ગિલને તક મળશે કે પછી ધવન તેની જગ્યા લેશે. આ એક મોટો પ્રશ્ન હતો. પરંતુ, હવે ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે વિશ્વ કપ માટે પસંદ કરાયેલા બેટ્સમેનોની યાદીમાં ગિલનું નામ હોઈ શકે છે. આ તેનો પ્રથમ વનડે વર્લ્ડ કપ હશે. ગિલની વિશેષતા એ છે કે, તે ઓપનિંગ અને મિડલ ઓર્ડર બંનેમાં ટીમ માટે સારો વિકલ્પ છે.

5 / 6
શ્રેયસ અય્યર- શ્રેયસ અય્યર એવો ખેલાડી છે જે ભારતના મિડલ ઓર્ડરને ઠીક કરી શકે છે. તેણે બાંગ્લાદેશમાં રમાયેલી વનડે સિરીઝમાં પોતાને સાબિત કરી બતાવ્યું છે. અને  આ જ કારણ છે કે તેનું નામ હવે ભારતની ODI વર્લ્ડ કપ ટીમ માટે પણ ચર્ચામાં છે. ODI ક્રિકેટમાં અત્યાર સુધી 1500 થી વધુ રન બનાવનાર શ્રેયસ અય્યર પાર્ટનરશિપ બનાવવા અને મુશ્કેલ સમયમાં વિકેટ પર ઉભા રહેવામાં માહેર છે. ભારતને ODI વર્લ્ડ કપમાં તેના આ ગુણની જરૂર પડી શકે છે.

શ્રેયસ અય્યર- શ્રેયસ અય્યર એવો ખેલાડી છે જે ભારતના મિડલ ઓર્ડરને ઠીક કરી શકે છે. તેણે બાંગ્લાદેશમાં રમાયેલી વનડે સિરીઝમાં પોતાને સાબિત કરી બતાવ્યું છે. અને આ જ કારણ છે કે તેનું નામ હવે ભારતની ODI વર્લ્ડ કપ ટીમ માટે પણ ચર્ચામાં છે. ODI ક્રિકેટમાં અત્યાર સુધી 1500 થી વધુ રન બનાવનાર શ્રેયસ અય્યર પાર્ટનરશિપ બનાવવા અને મુશ્કેલ સમયમાં વિકેટ પર ઉભા રહેવામાં માહેર છે. ભારતને ODI વર્લ્ડ કપમાં તેના આ ગુણની જરૂર પડી શકે છે.

6 / 6
સૂર્યકુમાર યાદવ - સંભવિત 5 ભારતીય બેટ્સમેનોમાં તેની પાસે સૌથી ઓછો ODI અનુભવ હોવા છતાં. સૌથી સારા રનનો સ્કોર સૂર્યકુમારના નામ પર  છે.   પરંતુ એક વાત ચોક્કસ છે કે જો તે કામ કરે છે, તો તે એકલા કાફી છે. તેનું કારણ તેની 360 ડિગ્રી સ્ટાઇલની બેટિંગ છે.  જેના કારણે બોલરો માટે તે માથાનો દુખાવો છે. આ લક્ષણો સૂર્યકુમારને સફેદ બોલ ક્રિકેટમાં ભારતના સૌથી ખતરનાક બેટ્સમેન બનાવે છે. અને  આ જ કારણ છે કે ODI વર્લ્ડ કપ માટે બેટ્સમેન તરીકે ભારતીય ટીમમાં તેનો મજબૂત દાવો છે.

સૂર્યકુમાર યાદવ - સંભવિત 5 ભારતીય બેટ્સમેનોમાં તેની પાસે સૌથી ઓછો ODI અનુભવ હોવા છતાં. સૌથી સારા રનનો સ્કોર સૂર્યકુમારના નામ પર છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે જો તે કામ કરે છે, તો તે એકલા કાફી છે. તેનું કારણ તેની 360 ડિગ્રી સ્ટાઇલની બેટિંગ છે. જેના કારણે બોલરો માટે તે માથાનો દુખાવો છે. આ લક્ષણો સૂર્યકુમારને સફેદ બોલ ક્રિકેટમાં ભારતના સૌથી ખતરનાક બેટ્સમેન બનાવે છે. અને આ જ કારણ છે કે ODI વર્લ્ડ કપ માટે બેટ્સમેન તરીકે ભારતીય ટીમમાં તેનો મજબૂત દાવો છે.

Published On - 3:17 pm, Tue, 3 January 23