વર્લ્ડ કપ ફાઈનલમાં પ્લેઈંગ-11 માં શું રોહિત કરશે કોઈ પરિવર્તન? જાણો ભારતની સંભવિત પ્લેઈંગ 11
વર્લ્ડ કપ 2023ની ફાઈનલને હવે એક દિવસ બાકી છે, ત્યારે બધાના મનમાં એ સવાલ છે કે વર્લ્ડ કપ જીતવા કેપ્ટન રોહિત કેવા ટીમ કોમ્બિનેશનને પસંદ કરશે અને કોને પ્લેઈંગ 11 માં સ્થાન આપશે? શું રોહિત વિનિંગ ટીમમાં કોઈ ફેરફાર કરશે? આ બધા સવાલોના જવાબ કાલે મળશે. એ પહેલા એક નજર ભારતની સંભવિત પ્લેઈંગ 11 પર.
મિડલ ઓર્ડરમાં કેએલ રાહુલનું સ્થાન નક્કી જ છે જ્યારે સૂર્યકુમારને વધુ મોકો મળ્યો નથી, એવામાં તેના સ્થાન પર પ્રશ્નાર્થ ઊભો થઈ શકે છે. જોકે આ શક્યતા નહિવત છે.
5 / 5
બોલિંગ ડીપાર્ટમેન્ટ જોરદાર ફોર્મમાં છે. શમી, બુમરાહ, સિરાજની સાથે કુલદીપ અને જાડેજાનું સ્થાન પણ નક્કી જ છે. એવામાં રોહિત વિનિંગ ટીમ સાથે જ ફાઈનલ રમશે એવું લાગી રહ્યું છે.