ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝમાં સૂર્યકુમાર બનશે કેપ્ટન, બુમરાહને મળશે આરામ

|

Nov 25, 2023 | 2:38 PM

વર્લ્ડ કપ 2023ના અભિયાનમાં અંતિમ ક્ષણમાં નિષ્ફળ થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે નવા અભિયાન માટે તૈયાર થશે. કાંગારુઓ સામે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટી20 સિરીઝમાં ટકરાશે.

1 / 5
23 નવેમ્બર, 2023થી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી20 સિરીઝની શરુઆત થશે.  વર્લ્ડ કપમાં સૂર્યાકુમાર યાદવ ફલોપ રહ્યો હતો. તેમ છતા તેને ટી20 માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવી શકે છે.

23 નવેમ્બર, 2023થી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી20 સિરીઝની શરુઆત થશે. વર્લ્ડ કપમાં સૂર્યાકુમાર યાદવ ફલોપ રહ્યો હતો. તેમ છતા તેને ટી20 માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવી શકે છે.

2 / 5
મીડિયા રિપોર્ટ અનુસાર, સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમની સુકાન સંભાળતા જોવા મળશે. ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની કોઈ આધિકારિક જાહેરાત થઈ નથી.

મીડિયા રિપોર્ટ અનુસાર, સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમની સુકાન સંભાળતા જોવા મળશે. ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની કોઈ આધિકારિક જાહેરાત થઈ નથી.

3 / 5
ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિક પંડયાના નામ પર વિચાર થઈ રહ્યો છે. પણ જો તે ફિટ ના થાય તો સૂર્યાકુમાર યાદવ જ ટીમના કેપ્ટન રહેશે.

ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિક પંડયાના નામ પર વિચાર થઈ રહ્યો છે. પણ જો તે ફિટ ના થાય તો સૂર્યાકુમાર યાદવ જ ટીમના કેપ્ટન રહેશે.

4 / 5
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે હમણા સુધી 26 ટી20 મેચ રમાઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ 10 અને ભારતે 15 મેચમાં જીત મેળવી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે હમણા સુધી 26 ટી20 મેચ રમાઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ 10 અને ભારતે 15 મેચમાં જીત મેળવી હતી.

5 / 5
ભારત vs ઓસ્ટ્રેલિયા T20 સિરીઝ શેડ્યૂલ: 1લી T20: 23 નવેમ્બર, વિશાખાપટ્ટનમ, 2જી T20: 26 નવેમ્બર, તિરુવનંતપુરમ, ત્રીજી T20: 28 નવેમ્બર, ગુવાહાટી, 4થી T20: 1 ડિસેમ્બર, રાયપુર, પાંચમી T20: 03 ડિસેમ્બર, બેંગલુરુ

ભારત vs ઓસ્ટ્રેલિયા T20 સિરીઝ શેડ્યૂલ: 1લી T20: 23 નવેમ્બર, વિશાખાપટ્ટનમ, 2જી T20: 26 નવેમ્બર, તિરુવનંતપુરમ, ત્રીજી T20: 28 નવેમ્બર, ગુવાહાટી, 4થી T20: 1 ડિસેમ્બર, રાયપુર, પાંચમી T20: 03 ડિસેમ્બર, બેંગલુરુ

Published On - 9:57 pm, Mon, 20 November 23

Next Photo Gallery