Sri Lanka Cricket: ભાનુકા અને ગુણાતિલકાની નિવૃત્તી બાદ શ્રીલંકન ક્રિકેટ બોર્ડ આકરુ થયુ, સંન્યાસને લઇને પણ લાદ્યા કડક નિયમો

|

Jan 08, 2022 | 10:04 PM

શ્રીલંકન ક્રિકેટને ત્રણ દિવસમાં બે મહત્વના ખેલાડીઓની નિવૃત્તિને મોટો ફટકો પડ્યો છે. ટીમના બેટ્સમેન ભાનુકા રાજપક્ષે (Bhanuka Rajapaksa) અને દાનુષ્કા ગુણાતિલકા (Danushka Gunathilaka) એ તાજેતરમાં અચાનક નિવૃત્તિ જાહેર કરી હતી.

1 / 5
કેટલાક ખેલાડીઓની નિવૃત્તિથી શ્રીલંકન ક્રિકેટ આઘાતમાં છે. થોડા જ દિવસોમાં ટીમના બે મહત્વના ખેલાડીઓએ અચાનક નાની વયે નિવૃત્તિની જાહેરાત કરીને બોર્ડને મુશ્કેલીમાં મૂકી દીધું છે. આ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે હવે શ્રીલંકાના બોર્ડે 'કોર્પોરેટ' નિયમો અપનાવીને નિવૃત્તિના થોડા મહિના પહેલા નોટિસ આપવાનો આદેશ આપ્યો છે. આ સાથે નિવૃત્ત થનારા ખેલાડીઓ પર નવી શરતો પણ લાદવામાં આવી છે.

કેટલાક ખેલાડીઓની નિવૃત્તિથી શ્રીલંકન ક્રિકેટ આઘાતમાં છે. થોડા જ દિવસોમાં ટીમના બે મહત્વના ખેલાડીઓએ અચાનક નાની વયે નિવૃત્તિની જાહેરાત કરીને બોર્ડને મુશ્કેલીમાં મૂકી દીધું છે. આ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે હવે શ્રીલંકાના બોર્ડે 'કોર્પોરેટ' નિયમો અપનાવીને નિવૃત્તિના થોડા મહિના પહેલા નોટિસ આપવાનો આદેશ આપ્યો છે. આ સાથે નિવૃત્ત થનારા ખેલાડીઓ પર નવી શરતો પણ લાદવામાં આવી છે.

2 / 5
શ્રીલંકન ક્રિકેટ ટીમના બેટ્સમેન ભાનુકા રાજપક્ષે (Bhanuka Rajapaksa) 5 જાન્યુઆરીએ માત્ર 30 વર્ષની વયે શ્રીલંકન ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તે જ સમયે, 30 વર્ષીય ઓલરાઉન્ડર દાનુષ્કા ગુણાતિલકા (Danushka Gunathilaka) એ પણ 7 જાન્યુઆરીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પછી શ્રીલંકાના બોર્ડે આ કડક નિર્ણય લીધો છે.

શ્રીલંકન ક્રિકેટ ટીમના બેટ્સમેન ભાનુકા રાજપક્ષે (Bhanuka Rajapaksa) 5 જાન્યુઆરીએ માત્ર 30 વર્ષની વયે શ્રીલંકન ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તે જ સમયે, 30 વર્ષીય ઓલરાઉન્ડર દાનુષ્કા ગુણાતિલકા (Danushka Gunathilaka) એ પણ 7 જાન્યુઆરીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પછી શ્રીલંકાના બોર્ડે આ કડક નિર્ણય લીધો છે.

3 / 5
શ્રીલંકન ક્રિકેટ ટીમના બેટ્સમેન ભાનુકા રાજપક્ષે 5 જાન્યુઆરીએ માત્ર 30 વર્ષની વયે શ્રીલંકન ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તે જ સમયે, 30 વર્ષીય ઓલરાઉન્ડર દાનુષ્કા ગુણાતિલકાએ પણ 7 જાન્યુઆરીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પછી શ્રીલંકાના બોર્ડે આ કડક નિર્ણય લીધો છે.

શ્રીલંકન ક્રિકેટ ટીમના બેટ્સમેન ભાનુકા રાજપક્ષે 5 જાન્યુઆરીએ માત્ર 30 વર્ષની વયે શ્રીલંકન ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તે જ સમયે, 30 વર્ષીય ઓલરાઉન્ડર દાનુષ્કા ગુણાતિલકાએ પણ 7 જાન્યુઆરીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પછી શ્રીલંકાના બોર્ડે આ કડક નિર્ણય લીધો છે.

4 / 5
એટલું જ નહીં, બોર્ડે વિદેશી લીગમાં રમી રહેલા નિવૃત્ત ખેલાડીઓ પર પણ નવી શરત લગાવી છે. આ બીજો નિયમ છે, જે અંતર્ગત વિદેશી ફ્રેન્ચાઇઝી લીગમાં રમવા માટે અરજી કરનારા નિવૃત્ત ખેલાડીઓને નિવૃત્તિના 6 મહિના પૂર્ણ કર્યા પછી જ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળશે.

એટલું જ નહીં, બોર્ડે વિદેશી લીગમાં રમી રહેલા નિવૃત્ત ખેલાડીઓ પર પણ નવી શરત લગાવી છે. આ બીજો નિયમ છે, જે અંતર્ગત વિદેશી ફ્રેન્ચાઇઝી લીગમાં રમવા માટે અરજી કરનારા નિવૃત્ત ખેલાડીઓને નિવૃત્તિના 6 મહિના પૂર્ણ કર્યા પછી જ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળશે.

5 / 5
ત્રીજો નિયમ છે - નિવૃત્ત રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓ સ્થાનિક લીગ, લંકા પ્રીમિયર લીગમાં રમવા માટે લાયક ગણાશે, જો તેઓ લીગની પહેલાની સિઝનમાં સ્થાનિક ટુર્નામેન્ટમાં 80 ટકા મેચો રમ્યા હશે. બોર્ડે આ ત્રણ નિર્ણયોને તાત્કાલિક અસરથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

ત્રીજો નિયમ છે - નિવૃત્ત રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓ સ્થાનિક લીગ, લંકા પ્રીમિયર લીગમાં રમવા માટે લાયક ગણાશે, જો તેઓ લીગની પહેલાની સિઝનમાં સ્થાનિક ટુર્નામેન્ટમાં 80 ટકા મેચો રમ્યા હશે. બોર્ડે આ ત્રણ નિર્ણયોને તાત્કાલિક અસરથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

Next Photo Gallery