
સ્ટેડિયમ હાઉસ ફૂલ રહેશે તેવી આશા: વર્લ્ડ કપ પહેલાની આ એકમાત્ર આંતરરાષ્ટીય T20 સિરીઝ હોવાથી મોહાલીમાં ગુરુવારે આખું સ્ટેડિયમ ફૂલ રહેશે તેવી શક્યતા છે. આ સિવાય પંજાબ ક્રિકેટ એસોસિએશનની ઓફરના કારણે પણ સ્ટેડિયમ હાઉસ ફૂલ રહેશે તેવી શક્યતા છે.

વિરાટ-રોહિતની કદાચ છેલ્લી સિરીઝ: વિરાટ કોહલી અને રોહિત શર્માની મોહાલીમાં આ કદાચ ભારત તરફથી છેલ્લી T20 મેચ હોય શકે છે. બંને સિનિયર ખેલાડીઓ આ T20 સિરીઝ, બાદમાં IPL અને ત્યારબાદ વર્લ્ડ કપમાં રમી T20 ફોર્મેટને અલવિદા કહેશે તેવી શક્યતા છે.
Published On - 10:32 am, Wed, 10 January 24