IND vs SL: શ્રેયસ અય્યર 92 રનની ઇનીંગ રમીને પણ અણગમતી યાદીમાં સામેલ થયો, જેમાં સચિન, સહેવાગ, વેંગસરકર પણ છે

ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરે (Shreyas Iyer ) શાનદાર રીતે રન લૂંટ્યા અને જબરદસ્ત ઈનિંગ રમી અને ટીમને વધુ સારા સ્કોર સુધી લઈ ગયો હતો.

| Edited By: | Updated on: Mar 13, 2022 | 9:13 AM
4 / 5
તેના પહેલા મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર પણ આમ શિકાર બન્યો હતો. સચિન પણ બેંગ્લોરમાં જ 2001 માં ઈંગ્લેન્ડ સામે 90 રનમાં સ્ટમ્પ થઈ ગયો હતો. તેના સિવાય વીરેન્દ્ર સેહવાગ પણ આનો શિકાર બન્યો હતો. 2010 માં શ્રીલંકા સામેની કોલંબો ટેસ્ટમાં તે 99 રન બનાવીને સ્ટમ્પ કરીને આઉટ થયો હતો. આ બંને દિગ્ગજો પહેલા દિલીપ વેંગસરકરને પણ આ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. 1987માં પાકિસ્તાન સામે ચેન્નાઈ ટેસ્ટમાં તે 96 રન બનાવીને આઉટ થયા હતા.

તેના પહેલા મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર પણ આમ શિકાર બન્યો હતો. સચિન પણ બેંગ્લોરમાં જ 2001 માં ઈંગ્લેન્ડ સામે 90 રનમાં સ્ટમ્પ થઈ ગયો હતો. તેના સિવાય વીરેન્દ્ર સેહવાગ પણ આનો શિકાર બન્યો હતો. 2010 માં શ્રીલંકા સામેની કોલંબો ટેસ્ટમાં તે 99 રન બનાવીને સ્ટમ્પ કરીને આઉટ થયો હતો. આ બંને દિગ્ગજો પહેલા દિલીપ વેંગસરકરને પણ આ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. 1987માં પાકિસ્તાન સામે ચેન્નાઈ ટેસ્ટમાં તે 96 રન બનાવીને આઉટ થયા હતા.

5 / 5

બેંગ્લોરમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની ડે-નાઈટ ટેસ્ટ શનિવાર 12 માર્ચથી શરૂ થઈ હતી અને પહેલા જ દિવસે ભારતીય ટીમ માત્ર 252 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાના સ્પિનરોએ એમ ચિન્નાસ્વામીની અસમાન ઉછાળવાળી પીચ પર પિંક બોલથી મુશ્કેલી સર્જી દીધી અને ભારતને નાના સ્કોર પર જ રોકી દીધું હતુ.

બેંગ્લોરમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની ડે-નાઈટ ટેસ્ટ શનિવાર 12 માર્ચથી શરૂ થઈ હતી અને પહેલા જ દિવસે ભારતીય ટીમ માત્ર 252 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાના સ્પિનરોએ એમ ચિન્નાસ્વામીની અસમાન ઉછાળવાળી પીચ પર પિંક બોલથી મુશ્કેલી સર્જી દીધી અને ભારતને નાના સ્કોર પર જ રોકી દીધું હતુ.