પૃથ્વી શો-અજિંક્ય રહાણેને મોટો ફટકો, મુંબઈની ટીમમાંથી થયા બહાર, શ્રેયસ અય્યરે આપી હતી ‘ચેતવણી’

વિજય હજારે ટ્રોફી માટે મુંબઈની ટીમની જાહેરાત કરવામાં આવી છે. મોટા સમાચાર એ છે કે પૃથ્વી શો આ ટીમનો ભાગ નથી. મુંબઈએ પ્રથમ ત્રણ મેચ માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની પસંદગી કરવામાં આવી છે.

| Updated on: Dec 17, 2024 | 6:49 PM
4 / 5
પૃથ્વી શો પર શ્રેયસ અય્યરનું નિવેદન વિજય હજારે ટ્રોફી માટે મુંબઈની ટીમની પસંદગીના એક દિવસ પહેલા આવ્યું છે. તેણે કહ્યું હતું કે શો ક્ષમતાથી ભરપૂર છે, તેણે માત્ર કેટલીક બાબતો સુધારવાની છે. અય્યરે કહ્યું હતું કે પૃથ્વી શોને કોઈ બેબીસીટ કરશે નહીં. આ નિવેદનને શો માટે ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યું હતું અને હવે માત્ર 24 કલાક બાદ તે ટીમની બહાર થઈ ગયો છે.

પૃથ્વી શો પર શ્રેયસ અય્યરનું નિવેદન વિજય હજારે ટ્રોફી માટે મુંબઈની ટીમની પસંદગીના એક દિવસ પહેલા આવ્યું છે. તેણે કહ્યું હતું કે શો ક્ષમતાથી ભરપૂર છે, તેણે માત્ર કેટલીક બાબતો સુધારવાની છે. અય્યરે કહ્યું હતું કે પૃથ્વી શોને કોઈ બેબીસીટ કરશે નહીં. આ નિવેદનને શો માટે ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યું હતું અને હવે માત્ર 24 કલાક બાદ તે ટીમની બહાર થઈ ગયો છે.

5 / 5
વિજય હજારે ટ્રોફી માટે મુંબઈની ટીમ : શ્રેયસ અય્યર (કેપ્ટન), આયુષ મ્હાત્રે, અંગક્રિશ રઘુવંશી, જય બિસ્તા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, સિદ્ધેશ લાડ, હાર્દિક તામોર, પ્રસાદ પવાર, અથર્વ અંકોલેકર, તનુષ કોટિયન, શાર્દુલ ઠાકુર, જુનૈદ ખાન, રોયસ્ટન ડાયસ, જુનેદ ખાન, હર્ષ તન્ના, વિનાયક ભોઈર. (All Photo Credit : X / MCA)

વિજય હજારે ટ્રોફી માટે મુંબઈની ટીમ : શ્રેયસ અય્યર (કેપ્ટન), આયુષ મ્હાત્રે, અંગક્રિશ રઘુવંશી, જય બિસ્તા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, સિદ્ધેશ લાડ, હાર્દિક તામોર, પ્રસાદ પવાર, અથર્વ અંકોલેકર, તનુષ કોટિયન, શાર્દુલ ઠાકુર, જુનૈદ ખાન, રોયસ્ટન ડાયસ, જુનેદ ખાન, હર્ષ તન્ના, વિનાયક ભોઈર. (All Photo Credit : X / MCA)

Published On - 6:49 pm, Tue, 17 December 24