World Cup 2023 : પાકિસ્તાની એન્કર ઝૈનબ અબ્બાસ ભારતના ધુંટણિયે પડી, કહ્યું તેણે અચાનક ભારત કેમ છોડ્યું? માફી પણ માંગી

પાકિસ્તાની સ્પોર્ટસ એન્કર ઝૈનબ અબ્બાસ વર્લ્ડકપ 2023ને કવર કરવા માટે ભારત આવી હતી પરંતુ એક મેચ બાદ અચાનક ભારત છોડી પાકિસ્તાન જવું પડ્યું હતુ. ત્યારબાદ એવા સમાચાર આવ્યા હતા કે, તેણ ભારત માટે અપશબ્દો કહ્યા છે.હવે ઝૈનબે આ સમગ્ર મામલે મૌન તોડ્યું છે.

| Edited By: | Updated on: Oct 16, 2023 | 3:09 PM
4 / 5
 જો કે, સોશિયલ મીડિયા પરની પ્રતિક્રિયાઓથી મને ડર લાગ્યો અને મારી સલામતી માટે તાત્કાલિક કોઈ ખતરો ન હોવા છતાં, મારા પરિવાર અને  મિત્રો ચિંતિત હતા. શું થયું તે વિશે વિચારવા માટે મને થોડો વધુ સમય જોઈતો હતો. તેથી જ હું નીકળી ગઈ હતી.

જો કે, સોશિયલ મીડિયા પરની પ્રતિક્રિયાઓથી મને ડર લાગ્યો અને મારી સલામતી માટે તાત્કાલિક કોઈ ખતરો ન હોવા છતાં, મારા પરિવાર અને મિત્રો ચિંતિત હતા. શું થયું તે વિશે વિચારવા માટે મને થોડો વધુ સમય જોઈતો હતો. તેથી જ હું નીકળી ગઈ હતી.

5 / 5
પાકિસ્તાને વર્લ્ડ કપ 2023માં તેની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે રમી હતી. નેધરલેન્ડ સામેની આ મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. તે મેચ દરમિયાન ઝૈનબ એન્કર કરતી જોવા મળી હતી. પરંતુ તે ટીમની આગામી મેચમાં જોવા મળી ન હતી.

પાકિસ્તાને વર્લ્ડ કપ 2023માં તેની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે રમી હતી. નેધરલેન્ડ સામેની આ મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. તે મેચ દરમિયાન ઝૈનબ એન્કર કરતી જોવા મળી હતી. પરંતુ તે ટીમની આગામી મેચમાં જોવા મળી ન હતી.