
મુંબઈ હુમલા બાદ વર્ષ 2012માં ભારત-પાકિસ્તાન વચ્ચે બાઈલેટ્રલ સીરિઝ રમાઈ હતી. આ સીરિઝ રમાડવા પાછળ જકા અશરફનું મોટું યોગદાન હતુ. તે સમયે જકા અશરફ પીસીબીના ચેરમેન હતા.

તમને જણાવી દઈએ કે, જકા અશરફનું પણ લાંબા સમય સુધી પીસીબીના ચેરમેન તરીકે રહેવું મુશ્કેલ છે કારણ કે, ઓક્ટોમ્બરમાં ચૂંટણી થશે અને તેનું પત્તું કપાય શકે છે.