382 રન બનાવીને પણ મુંબઈ હારી ગયું, IPL ઓક્શનમાં 30 લાખમાં વેચાયેલ ખેલાડીએ અપાવી ઐતિહાસિક જીત

વિજય હજારે ટ્રોફી 2024-25માં કર્ણાટકની ટીમે મોટા લક્ષ્યનો પીછો કરીને મુંબઈ સામેની મેચ જીતી હતી. આ મેચમાં કર્ણાટકની જીતનો હીરો વિકેટકીપર બેટ્સમેન કૃષ્ણન સૃજીત રહ્યો હતો. તેણે 150 રનની અણનમ ઈનિંગ રમી, જેમાં 20 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે.

| Updated on: Dec 21, 2024 | 6:05 PM
4 / 5
બીજી તરફ કૃષ્ણન સૃજિતે 101 બોલમાં 150 રનની અણનમ ઈનિંગ રમી હતી. કૃષ્ણન સૃજીતની આ ઈનિંગમાં 20 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. શ્રીજીતની આ જોરદાર ઈનિંગના કારણે કર્ણાટકે આ લક્ષ્યાંક 46.2માં 3 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો.

બીજી તરફ કૃષ્ણન સૃજિતે 101 બોલમાં 150 રનની અણનમ ઈનિંગ રમી હતી. કૃષ્ણન સૃજીતની આ ઈનિંગમાં 20 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. શ્રીજીતની આ જોરદાર ઈનિંગના કારણે કર્ણાટકે આ લક્ષ્યાંક 46.2માં 3 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો.

5 / 5
28 વર્ષીય ક્રિષ્નન સૃજીત હજુ સુધી વધારે ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો નથી. આ તેની માત્ર ત્રીજી લિસ્ટ A મેચ હતી. આ સિવાય તે અત્યાર સુધી માત્ર 1 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે. તે IPL 2025ની મેગા ઓક્શન દરમિયાન ચર્ચામાં આવ્યો હતો. મુંબઈની ટીમે તેને 30 વર્ષથી પોતાની ટીમનો ભાગ બનાવ્યો છે. કૃષ્ણન સૃજીત T20 ક્રિકેટમાં 146.64ના સ્ટ્રાઈક રેટથી રન બનાવે છે. (All Photo Credit : X / INSTAGARAM / PTI)

28 વર્ષીય ક્રિષ્નન સૃજીત હજુ સુધી વધારે ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો નથી. આ તેની માત્ર ત્રીજી લિસ્ટ A મેચ હતી. આ સિવાય તે અત્યાર સુધી માત્ર 1 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે. તે IPL 2025ની મેગા ઓક્શન દરમિયાન ચર્ચામાં આવ્યો હતો. મુંબઈની ટીમે તેને 30 વર્ષથી પોતાની ટીમનો ભાગ બનાવ્યો છે. કૃષ્ણન સૃજીત T20 ક્રિકેટમાં 146.64ના સ્ટ્રાઈક રેટથી રન બનાવે છે. (All Photo Credit : X / INSTAGARAM / PTI)

Published On - 6:04 pm, Sat, 21 December 24