ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના કારણે પૃથ્વી શો ડ્રોપ થયો? ટીમમાંથી બહાર થવાનું સાચું કારણ સામે આવ્યું

પૃથ્વી શો અત્યારે ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાના બહાર થયા બાદ સ્થાનિક ટીમ મુંબઈમાં પણ તેમનું સ્થાન નથી બની રહ્યું. બે મહિના પહેલા મુંબઈની ટીમે તેને રણજી ટ્રોફીમાંથી બહાર કરી દીધો હતો. હવે તે વિજય હજારે ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. મુંબઈએ તેની પાછળનું કારણ પણ જણાવ્યું છે.

| Updated on: Dec 19, 2024 | 5:38 PM
4 / 6
MCAએ વધુમાં જણાવ્યું કે, પૃથ્વીની મુખ્ય સમસ્યા તેની ફિટનેસની છે. જો ચેક કરશો તો તમે સરળતાથી જાણી શકશો કે પૃથ્વીની ફિટનેસ અને તેનું પ્રદર્શન બંને ખરાબ છે. આશા છે કે તે આ બધી બાબતો પર ધ્યાન આપશે અને મજબૂત રીતે કમબેક કરશે. અમને તેની પ્રતિભાનો ખ્યાલ છે.

MCAએ વધુમાં જણાવ્યું કે, પૃથ્વીની મુખ્ય સમસ્યા તેની ફિટનેસની છે. જો ચેક કરશો તો તમે સરળતાથી જાણી શકશો કે પૃથ્વીની ફિટનેસ અને તેનું પ્રદર્શન બંને ખરાબ છે. આશા છે કે તે આ બધી બાબતો પર ધ્યાન આપશે અને મજબૂત રીતે કમબેક કરશે. અમને તેની પ્રતિભાનો ખ્યાલ છે.

5 / 6
પૃથ્વી શો તાજેતરમાં સમાપ્ત થયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈની ટીમનો ભાગ હતો. મુંબઈએ આ વખતે ટ્રોફી જીતી હોવા છતાં, પૃથ્વી શો આ T20 ટૂર્નામેન્ટ દરમિયાન પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો. પૃથ્વી 9 ઈનિંગ્સમાં 200 રન પણ બનાવી શક્યો નહોતો. તેની બેટિંગ એવરેજ પણ 25થી નીચે રહી.

પૃથ્વી શો તાજેતરમાં સમાપ્ત થયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈની ટીમનો ભાગ હતો. મુંબઈએ આ વખતે ટ્રોફી જીતી હોવા છતાં, પૃથ્વી શો આ T20 ટૂર્નામેન્ટ દરમિયાન પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો. પૃથ્વી 9 ઈનિંગ્સમાં 200 રન પણ બનાવી શક્યો નહોતો. તેની બેટિંગ એવરેજ પણ 25થી નીચે રહી.

6 / 6
પૃથ્વી શો છેલ્લા કેટલાક વર્ષોમાં નવા બોલ સામે રમવામાં સંઘર્ષ કરી રહ્યો છે. તે મોટો સ્કોર બનાવવામાં પણ નિષ્ફળ રહ્યો છે. તેથી જ બે મહિના પહેલા પણ પૃથ્વી શોને પણ રણજી ટ્રોફીમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. (All Photo Credit : PTI / GETTY)

પૃથ્વી શો છેલ્લા કેટલાક વર્ષોમાં નવા બોલ સામે રમવામાં સંઘર્ષ કરી રહ્યો છે. તે મોટો સ્કોર બનાવવામાં પણ નિષ્ફળ રહ્યો છે. તેથી જ બે મહિના પહેલા પણ પૃથ્વી શોને પણ રણજી ટ્રોફીમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. (All Photo Credit : PTI / GETTY)