IPL Mega Auction: મહેન્દ્રસિંહ ધોની અને ગૌતમ ગંભીર પણ ખેલાડીઓ પર બોલી લગાવતા આવશે નજર, ઓક્શનમાં ટીમ માલિકો સાથે રહેશે હાજર!

ગૌતમ ગંભીર (Gautam Gambhir) ને નવી લૉન્ચ થયેલી લખનૌ જાયન્ટ્સનો મેન્ટર બનાવવામાં આવ્યો છે અને તે આ વખતે હરાજીમાં ટીમની જવાબદારી સંભાળશે.

| Edited By: | Updated on: Feb 04, 2022 | 3:32 PM
4 / 5
લખનૌના કેપ્ટન કેએલ રાહુલે કહ્યું કે તે દરરોજ ગૌતમ ગંભીર સાથે હરાજી વિશે વાત કરે છે. તેણે કહ્યું કે ટીમના માલિક સંજીવ ગોએન્કાએ તેને અને ગંભીરને ટીમની પસંદગીમાં સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી.

લખનૌના કેપ્ટન કેએલ રાહુલે કહ્યું કે તે દરરોજ ગૌતમ ગંભીર સાથે હરાજી વિશે વાત કરે છે. તેણે કહ્યું કે ટીમના માલિક સંજીવ ગોએન્કાએ તેને અને ગંભીરને ટીમની પસંદગીમાં સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી.

5 / 5
આરસીબી પણ આ સીઝનની હરાજી માટે પોતાની જાન લગાવવામાં વ્યસ્ત છે. ટીમના હેડ કોચ સંજય બાંગર ક્રિકેટ ડિરેક્ટર માઈક હેસન અને વિરાટ કોહલી સાથે મળીને ટીમનું આયોજન કરી રહ્યા છે.

આરસીબી પણ આ સીઝનની હરાજી માટે પોતાની જાન લગાવવામાં વ્યસ્ત છે. ટીમના હેડ કોચ સંજય બાંગર ક્રિકેટ ડિરેક્ટર માઈક હેસન અને વિરાટ કોહલી સાથે મળીને ટીમનું આયોજન કરી રહ્યા છે.

Published On - 3:31 pm, Fri, 4 February 22