ટીમ ઈન્ડિયાના 2 મોટા ખેલાડીઓ IPL રમવા નથી માંગતા, લીધો મોટો નિર્ણય !

IPL 2023 માટે મીની હરાજી 23 ડિસેમ્બરે કોચીમાં યોજાવાની છે. સમાચાર મુજબ ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓએ આ માટે પોતાના નામ આપ્યા નથી.

| Edited By: | Updated on: Dec 07, 2022 | 12:08 PM
4 / 5
બીજી બાજુ હનુમા વિગારી પણ 2019માં છેલ્લી વખત આઈપીએલ રમ્યો હતો. આ ખેલાડી 24 મેચમાં માત્ર 88.47 ની સ્ટ્રાઈક રેટથી 284 રન બનાવી શક્યા હતા.

બીજી બાજુ હનુમા વિગારી પણ 2019માં છેલ્લી વખત આઈપીએલ રમ્યો હતો. આ ખેલાડી 24 મેચમાં માત્ર 88.47 ની સ્ટ્રાઈક રેટથી 284 રન બનાવી શક્યા હતા.

5 / 5
આઈપીએલ 2023ની મિની ઓક્શનનું આયોજન 23 ડિસેમ્બરના રોજ કોચ્ચિમાં થશે. અહેવાલો અનુસાર 991 ખેલાડીઓ આઈપીએલ ઓક્શન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

આઈપીએલ 2023ની મિની ઓક્શનનું આયોજન 23 ડિસેમ્બરના રોજ કોચ્ચિમાં થશે. અહેવાલો અનુસાર 991 ખેલાડીઓ આઈપીએલ ઓક્શન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.