
અમિત બાદ વધુ એક લેગ સ્પિનર પીયૂષ ચાવલાનું નામ આવે છે.ચાવલાએ 165 IPL મેચમાં 157 વિકેટ લીધી છે. ચાવલા પણ આ સિઝનમાં નથી રમી રહ્યો. તેને પણ કોઈ ખરીદનાર મળ્યો ન હતો.

ચાવલા પછી ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહ છે. હરભજન સિંહે નિવૃત્તિ લીધી છે અને તે આ સિઝનમાં IPL નથી રમી રહ્યો. તે કોમેન્ટ્રી કરી રહ્યો છે. હરભજને 160 IPL મેચમાં 150 વિકેટ લીધી છે.
Published On - 7:21 am, Sun, 27 March 22