ભારતનું ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ જીતવાનું નિશ્ચિત , જુઓ આંકડાઓ

|

Nov 21, 2022 | 9:59 AM

ન્યુઝીલેન્ડ (New Zealand Cricket Team)સામેની દ્વિપક્ષીય ટી20 સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમનો રેકોર્ડ શાનદાર છે અને તેથી જ તેને વર્તમાન સિરીઝ જીતવાની દાવેદાર માનવામાં આવી રહી છે.

1 / 5
ભારતીય અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી 20 સિરીઝ રમાય રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી અને બીજી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને હાર આપી છે. હવે ત્રીજી મેચ 22 નવેમ્બરના રોજ રમાશે અને આ મેચમાં ભારતની જીત અને સિરીઝ પર કબ્જો કરવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. જુઓ આંકડાઓ .(AFP Photo)

ભારતીય અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી 20 સિરીઝ રમાય રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી અને બીજી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને હાર આપી છે. હવે ત્રીજી મેચ 22 નવેમ્બરના રોજ રમાશે અને આ મેચમાં ભારતની જીત અને સિરીઝ પર કબ્જો કરવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. જુઓ આંકડાઓ .(AFP Photo)

2 / 5
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દ્રિપક્ષીય સિરીઝમાં રમાયેલી છેલ્લી 9  ટી20 મેચના આંકડાઓ જોઈએ તો તેમાં ભારતનું પલડું ભારે છે. આ તમામ મેચમાં ભારતે જીત મેળવી છે. એવામાં આ સિરીઝની ત્રીજી મેચમાં પણ ભારતની જીત પાક્કી માનવામાં આવી રહી છે.(AFP Photo)

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દ્રિપક્ષીય સિરીઝમાં રમાયેલી છેલ્લી 9 ટી20 મેચના આંકડાઓ જોઈએ તો તેમાં ભારતનું પલડું ભારે છે. આ તમામ મેચમાં ભારતે જીત મેળવી છે. એવામાં આ સિરીઝની ત્રીજી મેચમાં પણ ભારતની જીત પાક્કી માનવામાં આવી રહી છે.(AFP Photo)

3 / 5
હાર્દિક પંડ્યા આ સિરીઝમાં ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. રવિવારના રોજ રમાયેલી આ મેચમાં હાર્દિક પંડ્યાએ ચોથી વખત ટીમની કેપ્ટનશીપ કરી છે. પંડ્યાની કેપ્ટનશીપમાં ભારતે આ 4 મેચમાં જીત મેળવી છે.(AFP Photo)

હાર્દિક પંડ્યા આ સિરીઝમાં ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. રવિવારના રોજ રમાયેલી આ મેચમાં હાર્દિક પંડ્યાએ ચોથી વખત ટીમની કેપ્ટનશીપ કરી છે. પંડ્યાની કેપ્ટનશીપમાં ભારતે આ 4 મેચમાં જીત મેળવી છે.(AFP Photo)

4 / 5
બીજી મેચમાં ભારતની જીતના હીરો સૂર્યકુમાર યાદવ રહ્યો છે. સૂર્યકુમારે આ મેચમાં 111 રનની ઈનિગ્સ રમી અને પ્લેયર ઓફ ધ મેચમાં પસંદગી થઈ છે. આ  વર્ષમાં તે સાતમી વખત છે જ્યારે સૂર્યાને આ એવોર્ડ મળ્યો છે. તેમણે આ મામલે વિરાટ કોહલીને પાછળ છોડ્યો છે.(AFP Photo)

બીજી મેચમાં ભારતની જીતના હીરો સૂર્યકુમાર યાદવ રહ્યો છે. સૂર્યકુમારે આ મેચમાં 111 રનની ઈનિગ્સ રમી અને પ્લેયર ઓફ ધ મેચમાં પસંદગી થઈ છે. આ વર્ષમાં તે સાતમી વખત છે જ્યારે સૂર્યાને આ એવોર્ડ મળ્યો છે. તેમણે આ મામલે વિરાટ કોહલીને પાછળ છોડ્યો છે.(AFP Photo)

5 / 5
સૂર્યા ભારતનો બીજી બેટસમેન છે. જેમણે ટી20માં 2 સદી ફટકારી છે. તેમણે આ પહેલા રોહિત શર્મા કામ કરી ચૂક્યા છે.(AFP Photo)

સૂર્યા ભારતનો બીજી બેટસમેન છે. જેમણે ટી20માં 2 સદી ફટકારી છે. તેમણે આ પહેલા રોહિત શર્મા કામ કરી ચૂક્યા છે.(AFP Photo)

Next Photo Gallery