
ભારતની ODI વર્લ્ડ કપની તૈયારીઓ પણ વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI સિરીઝ સાથે શરૂ થઈ રહી છે. સિરાજને આરામના નામે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ટીમ મેનેજમેન્ટે તેમને આરામ આપવાના હેતુથી આ નિર્ણય લીધો છે.

પ્રથમ ટેસ્ટમાં 2 વિકેટ ઝડપી હતી. જ્યારે પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં તેણે પ્રથમ દાવમાં 5 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો, જે તેની ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ હતો.
Published On - 12:54 pm, Thu, 27 July 23