ગુજરાત ટાઈટન્સમાંથી વધુ એક સ્ટાર ખેલાડી લેશે વિદાય ? COOએ કર્યો મોટો ખુલાસો

IPL 2024ની હરાજી પહેલા હાર્દિક પંડયા ભારે ચર્ચામાં છે. 2 સિઝન સુધી ગુજરાત ટાઈટન્સનું નેતૃત્વ કર્યા બાદ તે મુંબઈ ઈન્ડિયન્સમાં ફરી જોડાયો છે. ગુજરાત ટાઈટન્સના COOએ હાલમાં ખુલાસો કર્યો છે, જેને કારણે ક્રિકેટજગતમાં ખટભળાટ મચ્યો છે.

| Edited By: | Updated on: Dec 07, 2023 | 7:54 PM
4 / 5
 અરવિંદર સિંહે વધુમાં કહ્યું કે, IPL ટ્રેડિંગને લઈને BCCIના નિયમો સ્પષ્ટ છે. પરંતુ આ આઈપીએલ ટીમના અધિકારીએ સીધા જ ખેલાડી અથવા કોચિંગ સ્ટાફનો સંપર્ક કર્યો, તે ખોટું છે. વાત કરવી જ હોય ​​તો સામે જ કરી લેત. પરંતુ કોચિંગ સ્ટાફ સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી.

અરવિંદર સિંહે વધુમાં કહ્યું કે, IPL ટ્રેડિંગને લઈને BCCIના નિયમો સ્પષ્ટ છે. પરંતુ આ આઈપીએલ ટીમના અધિકારીએ સીધા જ ખેલાડી અથવા કોચિંગ સ્ટાફનો સંપર્ક કર્યો, તે ખોટું છે. વાત કરવી જ હોય ​​તો સામે જ કરી લેત. પરંતુ કોચિંગ સ્ટાફ સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી.

5 / 5
 જણાવી દઈએ કે અંગત જીવનમાં સમસ્યાઓનો સામનો કરતો હોવા છતા મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે વનડે વર્લ્ડ કપ 2023માં કુલ 24 વિકેટ લીધી હતી.

જણાવી દઈએ કે અંગત જીવનમાં સમસ્યાઓનો સામનો કરતો હોવા છતા મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે વનડે વર્લ્ડ કપ 2023માં કુલ 24 વિકેટ લીધી હતી.