અનુભવી ભારતીય ક્રિકેટર નિવૃત્તિ લીધા વિના બન્યો કોચ, વિરોધી ટીમ સાથે જોડાયો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી 25 જાન્યુઆરીથી શરૂ થશે, પરંતુ તે પહેલા જ ભારત અને ઈંગ્લેન્ડની બંને ટીમો એકબીજા સાથે ટકરાશે. ઈન્ડિયા A અને ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચેની બિનસત્તાવાર ટેસ્ટ શ્રેણી 17 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે અને તેના પહેલા જ ECBએ આ મોટો નિર્ણય લીધો છે.

| Updated on: Jan 11, 2024 | 7:48 AM
4 / 5
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે બુધવાર, 10 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે તમિલનાડુનો અનુભવી કીપર-બેટ્સમેન કાર્તિક આ શ્રેણીના શરૂઆતના દિવસોમાં ઈંગ્લેન્ડ લાયન્સ સાથે બેટિંગ સલાહકાર તરીકે જોડાશે. (Photo: PTI)

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે બુધવાર, 10 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે તમિલનાડુનો અનુભવી કીપર-બેટ્સમેન કાર્તિક આ શ્રેણીના શરૂઆતના દિવસોમાં ઈંગ્લેન્ડ લાયન્સ સાથે બેટિંગ સલાહકાર તરીકે જોડાશે. (Photo: PTI)

5 / 5
કાર્તિકને ભારતીય પીચોનો ઘણો અનુભવ છે જેથી તેના દ્વારા આપવામાં આવેલી ટિપ્સ ઈંગ્લેન્ડ લાયન્સના બેટ્સમેનો માટે ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં ભારત Aને નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં, જો ટેસ્ટ સિરીઝ દરમિયાન કોઈ બેટ્સમેન ઈજાગ્રસ્ત થાય છે તો ઈંગ્લેન્ડની ટીમ લાયન્સમાંથી કોઈપણ બેટ્સમેનને પણ બોલાવી શકે છે અને આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડને તેનો ફાયદો થઈ શકે છે. (Photo: PTI)

કાર્તિકને ભારતીય પીચોનો ઘણો અનુભવ છે જેથી તેના દ્વારા આપવામાં આવેલી ટિપ્સ ઈંગ્લેન્ડ લાયન્સના બેટ્સમેનો માટે ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં ભારત Aને નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં, જો ટેસ્ટ સિરીઝ દરમિયાન કોઈ બેટ્સમેન ઈજાગ્રસ્ત થાય છે તો ઈંગ્લેન્ડની ટીમ લાયન્સમાંથી કોઈપણ બેટ્સમેનને પણ બોલાવી શકે છે અને આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડને તેનો ફાયદો થઈ શકે છે. (Photo: PTI)