3 / 5
સ્મૃતિ મંધાનાએ કહ્યું કે, કોમનવેલ્થ ગેમ માટે ટીમ મજબુત છે. દરેક ખેલાડી પોતાની તાકાતને સમજે છે, એટલા માટે વિરોધીઓ વિરુદ્ધ પ્લાન બનાવવો આસન રહે છે, તમને જણાવી દઈએ કે, હાલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને વનડે અને ટી20 સિરીઝમાં માત આપી હતી(PC-INSTAGRAM)