Ambati Rayudu એ કર્યો મોટો ખુલાસો ! કહ્યું – BCCI અધ્યક્ષના દીકરાએ બરબાદ કર્યું મારુ કરિયર

દિગ્ગજ ક્રિકેટર Ambati Rayudu સંન્સાસ લઈ ચૂક્યો છે. પણ હવે તે અમેરિકાની ટી20 લીગમાં જોવા મળશે. પણ આઈપીએલ 2023માં ચેમ્પિયન બન્યા બાદ અંબાતી રાયડૂ એ મોટો ધડાકો કર્યો છે. પોતાનું કરિયર બરબાદ કરવા બદલ તેણે એક મોટા વ્યક્તિ પર આરોપ લગાવ્યો છે.

| Edited By: | Updated on: Jun 16, 2023 | 6:10 PM
4 / 5
 અંબાતી રાયડૂ એ જણાવ્યું કે, ટીમના અન્ય ખેલાડીઓ મારી સાથે વાત પણ નહીં કરતા હતા. બોલવા વાળાને ટીમની બહાર કરવામાં આવ્યા હતા. તે સમયે મારી સાથે ઘણો ભેદભાવ થયો. એક ક્રિકેટરે સારુ પ્રદર્શન કરવા માટે માનસિક રીતે પણ સ્વસ્થ હોવું જોઈએ. તે સમયે હું ઘણો તણાવમાં હતો. એટલે જ હું હૈદરાબાદ છોડીને આંઘ્રપ્રદેશ આવી ગયો હતો.

અંબાતી રાયડૂ એ જણાવ્યું કે, ટીમના અન્ય ખેલાડીઓ મારી સાથે વાત પણ નહીં કરતા હતા. બોલવા વાળાને ટીમની બહાર કરવામાં આવ્યા હતા. તે સમયે મારી સાથે ઘણો ભેદભાવ થયો. એક ક્રિકેટરે સારુ પ્રદર્શન કરવા માટે માનસિક રીતે પણ સ્વસ્થ હોવું જોઈએ. તે સમયે હું ઘણો તણાવમાં હતો. એટલે જ હું હૈદરાબાદ છોડીને આંઘ્રપ્રદેશ આવી ગયો હતો.

5 / 5
વિવાદોને કારણે અંબાતી રાયડૂ આંધ્ર ક્રિકેટ ટીમની તરફથી રમવા લાગ્યો હતો. ત્યા પણ તેને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ટીમના કેપ્ટન એમએસકે પ્રસાદ સાથે પણ મતભેદ થતા તેણે ફરી હૈદરાબાદ આવવું પડયું હતું. આ બધા વચ્ચે તેને 2010માં આઈપીએલમાં મુંબઈ તરફથી રમવાની તક મળી. વર્ષ 2019માં બીસીસીઆઈના અધિકારીઓએ તેને વર્લ્ડ કપની તૈયારી કરવા કહ્યું , પણ ટીમમાં સ્થાન મળ્યું ના હતું.

વિવાદોને કારણે અંબાતી રાયડૂ આંધ્ર ક્રિકેટ ટીમની તરફથી રમવા લાગ્યો હતો. ત્યા પણ તેને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ટીમના કેપ્ટન એમએસકે પ્રસાદ સાથે પણ મતભેદ થતા તેણે ફરી હૈદરાબાદ આવવું પડયું હતું. આ બધા વચ્ચે તેને 2010માં આઈપીએલમાં મુંબઈ તરફથી રમવાની તક મળી. વર્ષ 2019માં બીસીસીઆઈના અધિકારીઓએ તેને વર્લ્ડ કપની તૈયારી કરવા કહ્યું , પણ ટીમમાં સ્થાન મળ્યું ના હતું.