એક તરફ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટીમની જાહેરાત, જાણો ચેતેશ્વર પુજારા કયુ વજન ઉપાડવામાં વ્યસ્ત હતો? જુઓ ફોટોઝ

|

Nov 30, 2023 | 8:57 PM

ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરે T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી સાથે શરૂ થશે. આ દરમ્યાન સાઉથ આફ્રીકાના પ્રવાસમાં ભારતીય ટીમ 2 ટેસ્ટ મેચ રમશે. મળતી માહિતી અનુસાર આ મેચ માટે ઓલરાઉન્ડર ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યુ નથી. ચેતેશ્વર પૂજારાએ છેલ્લે જૂન 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં રમ્યો હતો. જોકે આ વચ્ચે મહત્વની વાત એ છે કે સાંજે 5:53 ના સમયે ટીમની જાહેરાત થઈ ત્યારે ચેતેશ્વર પૂજારા કોઈક અલગ જ દુનિયામાં હતા.

1 / 5
વિશ્વકપ હાર બાદ હવે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે. ત્યારે વનડે માટે રોહિત શર્માની જગ્યાએ KL રાહુલ કેપ્ટન તરીકે જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ મળતી માહિતી અનુસાર  T20માં  હાર્દિક પંડયાને સ્થાને સૂર્ય કુમાર યાદવને ટી20 ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.

વિશ્વકપ હાર બાદ હવે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે. ત્યારે વનડે માટે રોહિત શર્માની જગ્યાએ KL રાહુલ કેપ્ટન તરીકે જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ મળતી માહિતી અનુસાર T20માં હાર્દિક પંડયાને સ્થાને સૂર્ય કુમાર યાદવને ટી20 ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.

2 / 5
આ વચ્ચે ટેસ્ટ મેચની વાત કરવામાં આવે તો ભારતીય ક્રિકેટ ટીમ 10 ડિસેમ્બરથી સાઉથ આફ્રીકાના પ્રવાસ પર છે. સાઉથ આફ્રીકાના પ્રવાસમાં ભારતીય ટીમ 2 ટેસ્ટ મેચ રમશે. મળતી માહિતી અનુસાર આ બંને મેચમાં દિગ્ગજ ગુજ્જુ ઓલરાઉન્ડર ચેતેશ્વર પૂજારાને ટીમમાં સ્થાન મળ્યુ નથી.

આ વચ્ચે ટેસ્ટ મેચની વાત કરવામાં આવે તો ભારતીય ક્રિકેટ ટીમ 10 ડિસેમ્બરથી સાઉથ આફ્રીકાના પ્રવાસ પર છે. સાઉથ આફ્રીકાના પ્રવાસમાં ભારતીય ટીમ 2 ટેસ્ટ મેચ રમશે. મળતી માહિતી અનુસાર આ બંને મેચમાં દિગ્ગજ ગુજ્જુ ઓલરાઉન્ડર ચેતેશ્વર પૂજારાને ટીમમાં સ્થાન મળ્યુ નથી.

3 / 5
BCCI દ્વારા કરાયેલી ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાતનું લિસ્ટ જોઈએ તો ઘણા ખેલાડીઓ આ ટુર માંથી બહાર થયા છે. જેમાં ઓલરાઉન્ડર ચેતેશ્વર પૂજારા પણ બાકાત નથી રહ્યા. ત્યારે ટીમની જાહેરાત દરમ્યાન ચેતેશ્વર કોઈક બીજી જ દુનિયામાં હતો.

BCCI દ્વારા કરાયેલી ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાતનું લિસ્ટ જોઈએ તો ઘણા ખેલાડીઓ આ ટુર માંથી બહાર થયા છે. જેમાં ઓલરાઉન્ડર ચેતેશ્વર પૂજારા પણ બાકાત નથી રહ્યા. ત્યારે ટીમની જાહેરાત દરમ્યાન ચેતેશ્વર કોઈક બીજી જ દુનિયામાં હતો.

4 / 5
ભારત Vs દક્ષિણ આફ્રિકા વચ્ચે 1લી ટેસ્ટ મેચ 26-30 ડિસેમ્બર, સેન્ચુરિયન 2જી ટેસ્ટ – 3-7 જાન્યુઆરીના રોજ કેપ ટાઉન ખાતે યોજવાની છે. આ દરમ્યાન અનેક ખેલાડીઓ બહાર થયા હોવાથી માહિતી સામે આવી છે.

ભારત Vs દક્ષિણ આફ્રિકા વચ્ચે 1લી ટેસ્ટ મેચ 26-30 ડિસેમ્બર, સેન્ચુરિયન 2જી ટેસ્ટ – 3-7 જાન્યુઆરીના રોજ કેપ ટાઉન ખાતે યોજવાની છે. આ દરમ્યાન અનેક ખેલાડીઓ બહાર થયા હોવાથી માહિતી સામે આવી છે.

5 / 5
ટીમના ખેલાડીઓ બહાર થયા હોવાની માહિતી સામે આવી ત્યારે ચેતેશ્વર પૂજારા અલગ જ દુનિયામાં હતા. તેમણે તેમના સોશિયલ મીડિયા ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ કરી હતી. ચેતેશ્વર પૂજારાએ સાંજે 5:30 વાગ્યે આ પોસ્ટ કરી જેમાં તે Gym ની મજા માણી રહ્યો છે.

ટીમના ખેલાડીઓ બહાર થયા હોવાની માહિતી સામે આવી ત્યારે ચેતેશ્વર પૂજારા અલગ જ દુનિયામાં હતા. તેમણે તેમના સોશિયલ મીડિયા ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ કરી હતી. ચેતેશ્વર પૂજારાએ સાંજે 5:30 વાગ્યે આ પોસ્ટ કરી જેમાં તે Gym ની મજા માણી રહ્યો છે.

Published On - 8:41 pm, Thu, 30 November 23

Next Photo Gallery