
તેના સંન્યાસથી વેસ્ટઈન્ડિઝ માટે એક મોટો ઝટકો સાબિત થઈ શકે છે. આ પહેલા નિકોલસ પુરને પણ સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

એક રિપોર્ટ મુજબ, રસેલનો ઇરાદો ભારત અને શ્રીલંકામાં 2026 માં યોજાનાર T20 વર્લ્ડ કપમાં રમવાનો હતો, પરંતુ એવું માનવામાં આવે છે કે તે હવે રમતમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લે ત્યાં સુધી સંપૂર્ણપણે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના બનાવી રહ્યો છે.

આંદ્ર રસેલે વેસ્ટઈન્ડિઝ માટે 2 ટી20 વર્લ્ડકપ જીત્યા છે.તેમણે વેસ્ટ ઈન્ડિઝ માટે કુલ 1 ટેસ્ટ, 56 વનડે અને 84 ટી20 મેચ રમી છે. આ સિવાય આંદ્રે રસેલે 1078 રન બનાવવાની સાથે 61 વિકેટ લીધી છે.