શ્રીલંકા સામેની વનડેમાં અફઘાનિસ્તાનની થઈ જીત, IND vs AFGની વનડે સિરિઝની તારીખ થઈ નક્કી !

India-Afghanistan ODI Series : અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે આજથી વનડે સિરિઝની શરુઆત થઈ છે. આ સાથે જ ભારત-અફઘાનિસ્તાન વચ્ચેની વનડે સિરિઝને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે.

| Edited By: | Updated on: Jun 02, 2023 | 8:00 PM
4 / 5
ભારતીય ક્રિકેટ બોર્ડ આવનારા સમયમાં અફઘાનિસ્તાન-ભારત વચ્ચેની વનડે સિરિઝ માટે ભારતીય ટીમ અને વનડે સિરિઝના શેડયૂલની જાહેરાત કરી શકે છે. આ વનડે સિરિઝ બાદ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પણ જશે. અફઘાનિસ્તાન પાસે પોતાનું કોઈ સ્ટેડિયમ ના હોવાથી તે ભારતમાં જ વનડે સિરિઝ રમશે.

ભારતીય ક્રિકેટ બોર્ડ આવનારા સમયમાં અફઘાનિસ્તાન-ભારત વચ્ચેની વનડે સિરિઝ માટે ભારતીય ટીમ અને વનડે સિરિઝના શેડયૂલની જાહેરાત કરી શકે છે. આ વનડે સિરિઝ બાદ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પણ જશે. અફઘાનિસ્તાન પાસે પોતાનું કોઈ સ્ટેડિયમ ના હોવાથી તે ભારતમાં જ વનડે સિરિઝ રમશે.

5 / 5
મીડિયા રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાન સામેની આ વનડે સિરિઝમાં હાર્દિક પંડયા કેપ્ટનની જવાબદારી સંભાળી શકે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓને આરામ મળી શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાન સામેની આ વનડે સિરિઝમાં હાર્દિક પંડયા કેપ્ટનની જવાબદારી સંભાળી શકે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓને આરામ મળી શકે છે.