1 / 5
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં પ્રથમ ટેસ્ટ મેચ ગુરુવારથી શરૂ થવાની છે. આ મેચ પહેલા નાગપુરની પીચ પર સતત ચર્ચા ચાલી રહી છે. રોહિત શર્માને પિચને લઈને પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયન મીડિયાએ રોહિત શર્માને એક સવાલ પૂછ્યો અને કેપ્ટને તેને એક જ લાઇનમાં જવાબ આપ્યો. રોહિતે પંત, ટીમના પ્લેઈંગ ઈલેવન, શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ પર પણ મોટી વાત કરી. ચાલો તમને જણાવીએ કે નાગપુર ટેસ્ટ પહેલા કેપ્ટન રોહિત શર્માના 4 મોટા નિવેદનો શું હતા.