ભગવાનના રથને લાલ, કેસરી, પીળો, સફેદ, લીલો જેવા રંગો કરવામાં આવે છે. આ રંગોનુ સોકંતિક અને મનોવૈજ્ઞાનિક મહત્વ છે. લાલ રંગ ધાર્મીકતા ધન– સમૃદ્ધી અને શુભ-લાભનુ પ્રતિક છે. પીળો રંગ, જ્ઞાન વિધા અને વિવેકનુ પ્રતિક છે. કાળો રંગ પૌરુષ અને બળ તો સફેદ રંગ પવિત્રતા સુધ્ધતા અને શાંતીનો સંદેશ આપે છે. (વિથ ઇનપુટ-દિપક સેન)